________________
જ્ઞાનબિંદુ (५०) 'मत्या जानामि' 'श्रुत्वा जानामि' इत्यनुभव एव अनयोर्भेदोपपादक इति चेत् ? न, 'अनुमाय जानामि.' 'स्मृत्वा जानामि' 'इत्यनुभवेनानुमानस्मृत्यादीनामपि भेदापत्तेः । अनुमितित्वादिकं मतित्वव्याप्यमेवेति यदीष्यते, शाब्दत्वमपि किं न तथा ? 'मत्या न जानामि' इति प्रतीतिः तत्र बाधिकेति चेत् ? न, वैशेषिकाणां 'नानुमिनोमि' इति प्रतीतेरिव शान्दै तस्या विशेषविषयत्वात् । न च 'निसर्गाधिगमसम्यक्त्वरूपकार्यभेदात् मतिश्रुतज्ञानरूपकारणभेदः' इत्यपि साम्प्रतम् तत्र निसर्गपदेन स्वभावस्यैव ग्रहणात् । यद् वाचकः“શિક્ષામો રાવના ઈન્ચામરચ / પ્રાર્થઃ પરિણામો મવતિ નિત રમાવ ” (ગામ. . ૨૨૩) ત ..
यत्रापि मतेः श्रुतभिन्नत्वेन ग्रहणं तत्र गोबलीवर्दन्याय एवं आश्रयणीयः । तदिदमभिप्रेत्याह महावादी सिद्धसेनः
“વૈયતિપ્રસન્નામાં મીધિ છુતમ્ ” (નિશ્ચચ –૨૨) કૃતિ ! રૂસ્યા ! છે, માટે અર્થતઃ સિદ્ધ થાય છે કે અવગ્રહ આદિ ક્રમ વિના થનારા અનુમાન વગેરે જ્ઞાન પરોક્ષ મતિજ્ઞાન રૂપ જ છે- તે પછી તમારે એમ પણ માનવું જોઈએ કે “શ્રુતશબ્દથી પ્રસિદ્ધ જ્ઞાન પણ પરોક્ષ મતિજ્ઞાન રૂપ જ છે. અનુમાન આદિને પક્ષ મતિજ્ઞાન માનવા અને શ્રુતને પરોક્ષ મતિરૂપે ન માનવું એવો અર્ધજરતીય ન્યાય શા માટે ?
. [મતિથી શ્રતને ભિન્ન માનવામાં આપત્તિ ] (૫૦) શંકા – “મનનથી સમજું છું” તથા “સાંભળીને જાણું છું” આ જાતને ભિન ભિન્ન અનુભવ જ મતિ અને શ્રુતજ્ઞાનમાં ભેદ સાબિત કરે છે એનું શું ?
ઉત્તર – તમારી શંકા બરાબર નથી. કારણ કે “અનુમાનથી જાણું છું” તથા “યાદ કરીને જાણું છે” આવા ભિન્ન ભિન અનુભવથી અનુમાન અને સ્મૃતિને પણ મતિજ્ઞાનથી ભિન્ન માનવાની આપત્તિ આવશે. જે અનુમિતિત્વ આદિને મતિત્વના વ્યાપ્ય ધર્મ માનતા હો તે શાદવને પણ મતિત્વવ્યાપ્ય માનવામાં શું જાય છે? તાત્પર્ય, અનુમાન આદિ જેમ મતિવિશેષરૂપ છે તેમ શાદજ્ઞાન પણ મતિવિશેષ રૂપ જ માની લેવું જોઈએ.
શંકા :- એમ માનવામાં “હું મનનથી જાણતા નથી (કિંતુ શબ્દ વડે જાણું છું)” આ પ્રતીતિને બાધ માટે છે. જે શાબ્દજ્ઞાન મતિજ્ઞાનરૂપ જ હોય તે આવી વિપરીત પ્રતીતિ થાય જ નહિ.
ઉત્તર :- આ પ્રતીતિ કઈ વિપરીત પ્રતીતિ નથી. દા. ત. વૈશેષિકે શાખાધને આ અનુમાનથી ભિન્ન માનતા નથી. તેમની સામે નયાયિકે આપત્તિ આપતા કહે છે કે
નાનુમિનોમિ (વિનુ યામિ) હું અનુમાન નથી કરતે (પણ શાબ્દધ કરું છું)” આવી વિપરીત પ્રતીતિ બાધક છે. ત્યારે ઉત્તર આપતા વૈશેષિકે કહે છે કે “નનુ
૧, નાનામીત્યનમ તા ૨. “શ્વેશાર્થ#ાન્ય” તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org