SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ भजनैव यदुवाच वाचकचक्रवर्ती-"एकादीन्येकस्मिन् भाज्यानि त्वाचतुर्थ्यः । (तत्त्वार्थ० १-३१) इति शब्दसंस्पृष्टार्थमात्रग्राहित्वेन श्रुतत्वे तु अवग्रहमात्रमेव मतिज्ञानं प्रसज्येत । धारणोत्तरं स्वसमानाकारश्रुतावश्यंभावकल्पनं तु स्ववासनामात्रविजृम्भितम् । शब्दसंस्पृष्टाया मतेरेव श्रुतत्वपरिभाषणं तु न थगुपयोग व्यापकमिति शाब्दज्ञानमेव श्रुतज्ञानम् , न तु अपरोक्षमिन्द्रियजन्यमपि इत्याहुः । मतिश्रतोपयोगयोरभिन्नत्वमिति सिद्धसेनीयमतस्य विशदीकरणम् - (५०) नवमास्तु श्रुतोपयोगो मत्युपयोगात् न पृथक्, मत्युपयोगेनैव तत्कार्योपपत्तौ तत्पार्थक्यकल्पनाया व्यर्थत्वात् । अत एव शब्दजन्यसामान्यज्ञानोत्तरं विशेषजिज्ञासायां तन्मूल. કહેવું એમ છે કે “અંગ-ઉપાંગ–પયના આદિ દ્રવ્યશ્રુતથી ઉત્પન થનારું જ્ઞાન તે જ શ્રુતજ્ઞાન છે અને (ઈન્દ્રિયજન્ય) શેષ જ્ઞાન તે મતિજ્ઞાનરૂપ છે અને આ બન્ને જ્ઞાનમાં એક હોય ત્યારે બીજું હોય કે નહિ તે બાબતમાં ભજના છે.” કારણ કે વાચક. ચક્રવતી ઉમાસ્વાતિ મહારાજાએ કહ્યું છે કે એક જીવમાં એકસાથે મતિ વગેરે એક, બે, ત્રણ કે ચાર જ્ઞાન હોય. ચાર હોય તો કેવળજ્ઞાન સિવાય બધા હેય. ત્રણ હેય તે મતિ શ્રુત અને અવધિ અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ હોય. બે હોય તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય. કારણ કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ થાય છે. મતિજ્ઞાન શ્રુતપૂર્વક હેય પણ ખરું અને ન પણ હોય. એટલે મતિજ્ઞાન કયારેક એકલું પણ હોઈ શકે. તથા કેવળજ્ઞાન તે એકલું જ હોય છે. જે લોકે એમ કહે છે કે-શબ્દસંસૃષ્ટ અર્થ માત્રને ગ્રહણ કરનાર જ્ઞાન શ્રુતજ્ઞાન રૂપ જ છે–તેઓના મતે અવગ્રહ સિવાય શેષ મતિજ્ઞાનના ભેદ લુપ્ત થઈ જશે કારણ કે ઈહા, અપાય અને ધારણ જ્ઞાન શબ્દાલેખપૂર્વક જ હોય છે. જે તેઓ એમ કહેતા હોય કે- “અમે ઈહા આદિને મતિજ્ઞાન રૂપ જ માનીએ છીએ. પણ છેલલા ધારણાજ્ઞાન પછી સમાનાકાર શ્રુતજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થાય છે જે શબ્દસંસૃષ્ટ અર્થગ્રાહી હોય છે – તો આ તેમનું કથન પોતાની અંતરંગ વાસનાના વિલાસ સિવાય બીજું કાંઈ નથી. કારણ કે મતિજ્ઞાન થયા પછી શ્રુતજ્ઞાન અવશ્ય થાય જ એ કઈ નિયમ નથી. જે એમ માનીએ કે શબ્દપૃષ્ટ અર્થ ગ્રાહી મતિજ્ઞાન જ શાસ્ત્રીય પરિભાષામાં શ્રુતજ્ઞાન કહેવાય છે તે એ પણ બરાબર નથી. કારણ કે આમાં તે શ્રતને ઉપગ મતિમાં જ અંતભૂત થઈ જશે તે પછી શ્રુતજ્ઞાન મતિભિન્ન ઉપયોગનું વ્યાપક નહિ રહે, નિષ્કર્ષ, શબ્દજન્ય જ્ઞાન એ જ શ્રુતજ્ઞાન છે. નહિ કે ઇન્દ્રિયજન્ય અપરોક્ષજ્ઞાન. (કારણ કે શ્રોત્રાદિ ઈન્દ્રિયને વ્યાપાર મતિજ્ઞાનને ઉત્પન્ન કરવામાં ચરિતાર્થ છે.) (અહીં બીએનો મત સમાપ્ત થયો.) [ શ્રત અને મતિ બંને એક ઉપયોગ–દિવાકરમત ] (૫૦) નવ્યમતવાદીઓ (સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરે) કહે છે કે શ્રુતજ્ઞાનનો ઉપયોગ મતિજ્ઞાનના ઉપયોગથી કાંઈ જુદો નથી. મતિજ્ઞાનરૂપ એક જ ઉપયોગથી ૧. વાદ વાવ તા ૨. સંકટાર્થ મુ ત | રૂ. સંસૃષ્ટામુ ત | ૪. યોધ્યાપનમિતિ ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy