SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ' જ્ઞાનબિંદુ मकाहेहयोापारांशत्वमकायस्य च फलांशत्वमिति प्रदर्शनम्(४६) प्रकृसमसरामः । एतावरग्रहेहाख्यौ व्यापारांशी । ईहानन्तरमपायः प्रवर्तते 'अयं घट एव' इति । अत्र च आसत्त्यादिजनिलक्षयोपशमवशेन यावानीहितो धर्मः लावान् प्रकारी भवतिः, तेनैकत्रैव 'देवदत्तोऽयं 'ब्राह्मणोऽयं' 'पाचकोऽयम्' इत्यादिप्रत्ययभेदोपपत्तिः । इत्थं च 'रूपविशेषाम् मणिः पद्मरागः' इत्युपदेशोत्तरमपि तदाहितवासनावतो 'रूपविशेषात् अनेन पद्मरागण भक्सिन्यम्' इति ईहोन्सरमेब 'अयं पद्मरागः' इत्यपायो युज्यते । उक्तोपदेशः पद्मरागपदवाच्यत्वोपमितावेव उपयुज्यते, 'अयं पद्मरागः इति तु सामान्यावग्रहेहाक्रमेणैकेति नयायिकानुयायिनः । અનુવ્યવસાયમાં રકતત્વવર્નરવ્ય ભાસતું ન હોવાથી તદ્દઘટિત પ્રામાણ્યનું ગ્રહણ થશે નહિ. અલૌકિક જ્ઞાનસાક્ષાત્કારમાં ઉપનયન (જ્ઞાનલક્ષણ સંનિકર્ષના) પ્રભાવે રકતત્વવિશે પણ ભાસે છે. તેથી પ્રામાણ્યનું ગ્રહણ પણ થઈ જાય છે. ન્યાયતના આચાર્યોએ જેમ ઉપનયથી પ્રામાણ્યનું ગ્રહણ સ્વતઃ થવાનું જણાવ્યું છે તે જ રીતે જૈનમતના આચાર્યોએ પણ ઉપનયના સ્થાને ઈહા વડે પ્રામાણ્યનું સ્વતઃ ગ્રહણ થવાનું જણાવ્યું છે. નિષ્કર્ષ : ઉપનયથી કે ઈહાથી રજતત્વવવિશેષ્યકત્વનું અવગાહન થાય તે સ્વતઃ પ્રામાણ્ય ગ્રહણ પણ થાય, અને જે તે ન થાય તે સંવાદક જ્ઞાનથી પ્રામાણ્યનું ગ્રહણ થતું હોવાથી પરતઃ પ્રામાણ્ય ગ્રહણું માનવું જ પડશે. આ રીતે અનેકાન્તવાદ અહીં પણ સાવકાશ છે. (પ્રાસંગિક જ્ઞાનપ્રામાણ્ય ચર્ચા સમાપ્ત.) . ' (ઇહામાં આલેચિત ધર્મોનું અપાયમાં ભાસન) (૫) પ્રરતુતમાં જે મતિજ્ઞાનની પ્રક્રિયાની વાત અધુરી છે તે શરૂ કરીએ છીએ –તેમાં અધગ્રહ અને ઈહાની વાત થઈ ગઈ છે. વ્યંજનાવગ્રહ માટે પહેલાં કહી ગયા છે કે તે કારણ છે. અવગ્રહ અને ઈહા આ બે વ્યાપારાંશ છે. ઈહા પછી “આ ઘટ જ છે” એવું અપાયરૂપ મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે. ઈહાની અંદર, આસત્તિા વગેરેથી ઉ૫માં થનારા ક્ષપશમના પ્રભાવે જે કઈ ધર્મનું આચન થયું હોય તે–તેટલા ધર્મ ‘અપાયમાં પ્રકાર રૂપે ભાસે છે. દા. ત. સામે ઉભેલા મનુષ્યના વિષે દેવદત્તપણાનું આલેચન ઈહામાં થયું હોય તે “આ દેવદત્ત છે એવું અપાયજ્ઞાન થાય છે. એ જ રીતે બ્રાહ્મણત્વ કે પાચકત્વ ધર્મનું આલોચન થયું હોય તો “આ બ્રાહ્મણ છે, અથવા “આ પાચક (રાઈ) છે' એવું ભિન્ન ભિન અપાયજ્ઞાન થાય છે. ઈહામાં આલેચિત ધર્મો અપાયમાં પ્રકાર રૂપે ભાસે છે, તેટલા માટે જ, જેને કઇ દિવસ પૂર્વે પદ્યરાગ મણિને ઓળખ્યો નથી તેને પણ “આ પદ્યરાગ મણિ છે? એવું અપાય શાન ઘટી શકે છે. તે આ રીતે કે “અમુક પ્રકારના વિશિષ્ટ રૂપવાળે મણિ એ જ પદ્મરાગ” આ કેઈકને ઉપદેશ સાંભળ્યા પછી જ્યારે પહેલી વાર પદ્મરાગ १. देवदत्तोऽयं पाच मु । २. पद्मराग इति ज्ञान सामा त । ३. मेण इत्यन्ये नैया त । * વિષયનું દૈશિક, કાલિક અથવા બૌદ્ધિક અતિકિટય એ જ આસત્તિરૂપ છે અને તે ક્ષયપશમમાં ઉત્તેજક છે. આદિ શબ્દથી સંસ્કારપ્રબોધ વગેરે સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy