SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાયવાદ ૫૫ - - - - - - - - - "आसत्तिपाटवाभ्यासस्वकार्यादिभिराश्रयन् । પર્યાયમેવ ચર્થ મીટુ યુધોડેવિટ છે” (૬. રૂ૦) રૂરિ | न चेयं रीतिरेकान्तवादिनो भवत इति प्रतीच्छ प्रतिबन्दिदण्डप्रहारम् । अनेकान्तदृष्टया प्रामाण्याऽप्रामाण्ययोः स्वतस्त्वपरतस्त्वसमर्थनम् (४३) ननु 'रजतत्ववद्विशेष्यकत्वरजतत्वप्रकार कत्वयोरेव ज्ञानोपरि भानम् , अवच्छिन्नत्वं तु तयोरेव मिथः संसर्गः, एकत्र भासमानयोयोधर्मयोः परस्परमपि सामानाधिकरण्येनेव' अवच्छिन्नत्वेनापि अन्वयसम्भवात् इत्येव प्रामाण्यस्य स्वतस्त्वम् , अप्रामाण्यस्य तु न तथात्वम् , रजतत्वाभावस्य व्यवसायेऽस्फुरणेन तद्वद्विशेष्यकत्वस्य ग्रहीतुमशक्यत्वात् , ज्ञानग्राहकसामग्रयास्तु उपस्थितविशेष्य त्वादिग्राहकत्व एव व्यापारात् इत्येवमदोष 'इति चेत् ? न, प्रामाण्यशरीरघटकस्यावઅનન્તધર્માત્મક છે આવા સ્યાદવાદગર્ભિત સંસ્કારવાળા પુરુષને કેઈ એક તત્તવનું જ્ઞાન થાય ત્યારે તેની સાથે સ્વપર્યાય કે પરપર્યાયરૂપે સંકળાયેલ સકળ ધર્મોનું જ્ઞાન અવશ્યમેવ થાય જ એવી અમારી માન્યતા છે. પરમઋષિ પ્રણીત આચારાંગ સૂત્ર– “ને ........(જે એક વસ્તુને જાણે છે તે સર્વ વસ્તુને જાણે છે અને જે સર્વ વસ્તુને જાણે છે તે એક વસ્તુને જાણે છે.) આ સૂત્રનું ગળે ઉતરે એવું સ્પષ્ટીકરણ પણ ઉપરક્ત રીતે જ કરાયેલું છે. ગ્રંથકારે પોતે પણ અધ્યાત્મસાર નામના પ્રકરણમાં કહ્યું છે કે વ્યુત્પન્ન મનુષ્ય, આસત્તિ-ક્ષ પશમ-પટુતા, પુનઃ પુનઃ આવૃત્તિરૂપ અભ્યાસ, તથા પિતાનું પ્રજન ઈત્યાદિ દ્વારા જયારે કેઈ એક પર્યાયનું અવલંબન (જ્ઞાન) કરે છે ત્યારે તે પર્યાયવાળા પદાર્થને વસ્તુતઃ સંપૂર્ણપણે જાણે છે. જે રીતે અનેકાન્તવાદીઓ માને છે તે રીતે એકાંતવાદી મીમાંસક માનતું નથી. માટે તૈયાયિકે આપેલી આપત્તિરૂપ પ્રતિબન્દિના દાડને પ્રહાર મીમાંસક જ ભોગવે. [ સ્વતઃ અપ્રામાણ્યગ્રહની આપત્તિનું વારણ-મીમાંસક] (૪૩) આશંકા - અપ્રામાય સ્વતઃ જ્ઞાત થવાની પ્રતિબંદિને અમારા મત માં પણ અવકાશ નથી. કારણ કે સ્વતઃ પ્રામાણ્યસ્થળમાં રજતત્વવ૬ વિશેષ્યકત્વ અને રજતત્વપ્રકારકત્વ વ્યવસાયમાં ભાસે છે અને અવચ્છિન્નત્વ એ તે બેના જ અન્યોન્ય સંસર્ગ રૂપ છે. જેમ એક અધિકરણમાં ભાસમાન બે ધર્મોને, અન્ય સામાનાધિકરણ્ય સંબંધ વડે અન્વય ભાસિત થાય છે તે જ રીતે અવછિન્નવસંબંધ વડે પણ અન્વય થઈ શકે છે. આ રીતે અનુવ્યવસાયમાં અવચ્છિન્નસંબંધથી અન્વિત રજતત્વવવિશેધ્યકત્વ અને રજતત્વપ્રકારકત્વ ભાસિત થતા હોવાથી જ્ઞપ્તિમાં પ્રામાણ્ય સ્વતઃ છે એમ માની શકાય છે. પણ અપ્રામાણ્ય સ્વતઃ છે એમ કહી શકાશે નહિ, કારણ કે વ્યવસાયમાં ૨જતત્વાભાવનું રકુરણ જ થયું નથી તે પછી રજતત્વાભાવવિશેષ્યકત્વનું વ્યવસાયના ધર્મરૂપે ભાન અનુવ્યવસાયમાં કઈ રીતે થાય? એવો નિયમ છે કે અનુવ્યવસાયજનક સામગ્રી વ્યવસાયમાં ભાસિત થયેલા જ વિશેષ્યવાદિનું જ્ઞાન કરાવવા ૨. રાયોઃ તા ૨. થેનૈવ મુ. રૂ. વિષ્ણરવા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy