SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ [ મહાપાધ્યાયજીની જીવનસરિતા ] ગુજરાતમાં પાટણ પાસે ‘કનાડુ’ ગામ. માતા સૌભાગ્યદેવી અને પિતા નારાયણુ શેઠ. પુત્રનું નામ જશવંત, જન્મ લગભગ ૧૬૭૦ થી ૧૬૮૦ વિ. સ. ની વચમાં થયા હશે. લઘુસÌાદર પદ્મસિ ́હ સહિત જશવ'તની વિ. સ. ૧૯૮૮માં પાટણમાં પૂ. ગુરુદેવ નયવિજય મહારાજની નિશ્રામાં દીક્ષા થઈ. જશવંતમાંથી મુનિ યશેાવિજય થઈ ગયા. ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા દ્વારા સાધુપદની ખુબ જ શાન વધારી. ૧૮ વાર અવધાનપ્રયાગે! દેખાડીને અમદાવાદની જનતા અને નવાબને આશ્ચય મુગ્ધ કરી દીધા. ધનજી સૂરા'નામના શ્રાવકે ભક્તિભાવથી પ્રેરાઇને તમામ ખર્ચના લાભ લેવા માટે મુનિ યશાવિજયને કાશીમાં છ દર્શનાના અભ્યાસ માટે પ્રસ્થાન કરાવ્યુ. મુનિની વિદ્વત્તા ઉપર તેા કાશીના વિદ્વાન ભટ્ટારક પણ ફીદા થઈ ગયા. દક્ષિણી પડિતે વાદ માટે પડકાર ફેકયા અને કાશીના બીજા બધા 'પડતા પાણીમાં બેસી ગયા ત્યારે મુનિયાવિજયજીએ પડકાર ઝીલી લઈ પ્રતિવાદી પડિતને વાદ્યમાં ભારે શિકસ્ત આપીને કાશીની વિદ્ધમ'ડળીમાં સ્યાદ્વાદ-અનેકાન્તવાદ સિદ્ધાન્તની પ્રતિષ્ઠા કરી જનશાસનના જયદ્યાષ કરાવ્યેા. ત્યારબાદ આગ્રામાં બીજા ભટ્ટાર પાસે જૈનેતર શાસ્ત્રોના અભ્યાસ કરતી વેળા શુષ્કઅધ્યાત્મવાદી દિગમ્બર૫'ડિત બનારસીદાસને વાદમાં પરાસ્ત કર્યાં. ત્યારખા જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે સકલસઘે ભારે ઉત્સાહથી સામૈયુ કર્યું, અમદાવાદના સૂત્રેા પણ સામે તેડવા આવ્યેા. નાગારીશાળા ધન્ય બની. જીવનભર આ મહાપુરુષે સેંકડા શાસ્ત્રગ્રન્થાની પ્રાકૃત-સ‘સ્કૃત-ગુજરાતી ભાષામાં રચના કરી. તે કાળે જૈનસ'ઘમાં વ્યાપેલ ‘શિથિલાચાર'ની બદીને ડામવા ભારે પુરુષા કર્યાં. પૂ. આ. શ્રી દેવસૂરિજી મહારાજે તેમને ઉપાધ્યાયપદે આરૂઢ કર્યા. જિંદગીભર વિશુદ્ધ પાંચ મહાવ્રતાનું પાલન કરતા કરતા, શાસન–શત્રુઓની સાથે ઝઝુમતા અશ્રુમતા, સેંકડા ગ્રન્થાના ઉદ્ધાર કરતા કરતાં, વિ. સ'. ૧૯૪૩ માં દર્ભાવતી તીમાં છેલ્લુ ચામાચુ કરીને ત્યાં જ સ્વગે સિધાવ્યા. ધન્ય છે એ શાસનરત્નને. આવા મહાપુરુષના ગૂઢ અને જટિલ ગ્રન્થાનુ' વિવેચન લખવા બેસવુ' તે ખાલચેષ્ટા જ ગણાય, પણ હું ય બાળ જ છું એટલે એ ખાલચેષ્ટા અનુચિત તે નહિ જ લેખાય. પ્રસ્તુત જ્ઞાનબિન્દુનૂતનસંસ્કરણ આ જ્ઞાનબિંદુ ગ્રન્થ પહેલા તા ન્યાયાચાય શ્રી યશેાવિજયજી કૃતગ્રન્થમાલા’માં, જૈનધમ પ્રસારક સભા, ભાવનગરથી પ્રકાશિત થયા હતા. એ પછી સુખલાલ, દલસુખ અને હીરાની સમ્પાદક ત્રિપુટીએ દ્વિતીય સંસ્કરણ પરિશિષ્ટાદિસાથે તૈયાર કરીને, સિ'ધી જૈન ગ્રન્થમાલા'ના અન્વયે મુદ્રિત કરાવ્યેા હતા. પ્રથમ કરતા દ્વિતીય પ્રયત્ન ઘણા વ્યવસ્થિત થયેા હતે. ઉપરાંત ત્રિપુટી સમ્પાદકે પ્રકરણના વિષયેાના સં જાણવા માટે જે ટીપ્પણા પરિશિષ્ટરૂપે આપેલા તે ગ્રન્થના સાંગાપાંગ અભ્યાસ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy