SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્યવાદ . एतेन तद्वद्विशेष्यकत्वे सति तत्प्रकारकत्वमात्रं न प्रामाण्यम् , 'इमे रगरजते' 'नेमे रङ्गरजते' इति विपरीतचतुष्कभ्रमसाधारण्यात् , किन्तु तद्वद्विशेष्यकत्वावच्छिन्नतत्प्रकारकत्वम् , तच्च प्रथमानुव्यवसाये दुर्ग्रहमित्यपि निरस्तम् । वस्तुगत्या तादृशप्रकारताकत्वस्य सुग्रहत्वादेव, तद्ग्रहे अनुव्यवसायसामग्रथा असामर्थ्यस्य, व्यवसायप्रतिबन्धकत्वस्य वा कल्पनं अभिनिवेशेन રૂપે જ સંસર્ગનું ભાન થાય, નહિ કે બીજા કેઈ રૂપે અથવા તે હકીકતમાં તતપ્રકારકવ તે તસંબંધાવચ્છિન્ન પ્રકારના સ્વરૂપ જ છે. એટલે પ્રકારતાની અવચ્છેદકકુક્ષિમાં પ્રવેશીને સંબંધનું ભાન પણ અનુવ્યવસાયમાં હોઈ શકે છે. પ્રકારતકુક્ષિમાં અવચ્છેદકરૂપે સંબંધનું ભાન હોય છે એટલા માટે જ, કેઈ જે એવી નવી દલીલ કરે (તે એ પણ ખંડિત થઈ જશે.) કે–“પ્રામાણ્યમાં તદ્દવન્નિષ્ઠ મુખ્ય વિશેષ્યતાશાલી જ્ઞાનત્વ એ પરિષ્કાર કરવો આવશ્યક છે અને જો એ ન કરીએ. તે જ્યાં પુરાવર્તિ (શુક્તિ)માં રજાનું તાદાભ્યસંબંધથી આરપાત્મક જ્ઞાન થાય છે ત્યાં પણ આરોપિત તદ્દવનિષ્ઠવિશેષતાશાલીજ્ઞાનત્વ હોવાથી પ્રામાણ્યની અતિવ્યાપ્તિ થશે. મુખ્યવિશેષ્યતાના પ્રવેશથી તેનું વારણ થઈ જશે કારણ કે જ્યાં આરોપિત વિશેષતા છે ત્યાં મુખ્ય વિશેષ્યતા નથી. પણ હવે મુખ્યત્વ અનુવ્યવસાયમાં દુર્ગહ હેવાથી સ્વતઃ પ્રામાણ્યગ્રહ નહિ માની શકાય.”—તે આ નવી દલીલને અહીં અવકાશ નથી કારણકે પ્રામાણ્યના લક્ષણમાં હંમેશા મુખ્ય વિશેષતાને જ પ્રવેશ હોય છે અને પ્રામાણ્યગ્રાહી અનુવ્યવસાયમાં વિશેષ્યતાને મુખ્ય સ્વરૂપે જ ગ્રહ થાય છે. માટે સ્વતઃ પ્રામાણ્યગ્રહ અખંડિત રહે છે. વળી, બીજી વાત એ છે કે જ્યાં તાદાત્મ્યનો આરોપ છે ત્યાં આરોપ્ય શુક્તિ અંશમાં સમવાય સંબંધથી આરોપિત રજતવવ૬ વિશેષ્યતાશાલી જ્ઞાનત્વ રૂપ (ઔપચારિક) પ્રામાણ્ય હોવાનું માનીએ તે પણ કઈ ક્ષતિ નથી. તિવ્રુદ્ધિશેષ્યકાછિનતાકારકત્વરૂપ પ્રામાણ્ય) ઉપર કહ્યા મુજબ પ્રામાણ્ય સ્વતઃ ગ્રાહય હેવાનું જણાવ્યું છે. એનાથી એ વાતનું પણ નિરસન થઈ જાય છે કે “પ્રામાણ્ય તદ્દવવિશેષ્યકત્વ હોવા સાથે તપ્રકારકત્વ માત્ર રૂપ નથી. કારણ કે આવું પ્રામાણ્ય તે ભ્રમમાં પણ હોઈ શકે છે. તે આ રીતે. ચાંદી અને કલાઈ બાજુબાજુમાં પડયા હોય ત્યારે કેઈ અપજ્ઞને આ “કલાઈ અને ચાંદી છે” એટલું જ્ઞાન થાય. પણ આ જ્ઞાનમાં કલાઈને ચાંદીરૂપે, અને ચાંદીને કલાઈફપે એમ વિપરીત રીતે તે હોય તે એ ભ્રમ છે. હવે એમાં રંગ (=કલાઈ) વિશેષ્યકત્વ અને રજતત્યપ્રકારકત્વ તથા રજતવિશેષ્યકત્વ અને રંગ–પ્રકારકત્વ ભાસે છે તેથી પ્રામાણ્ય માનવાની આપત્તિ આવશે. અથવા “આ કલાઈ અને ચાંદી નથી” આવું ભ્રમજ્ઞાન થાય ત્યારે તેમાં પણ કલાઈ વિશે “કલાઈ નથી” એવો ભ્રમ અને ચાંદી વિશે “ચાંદી નથી” એ ભ્રમ થાય છે પણ આ ભ્રમમાં રજતવાભાવવદ્દ જે રંગ; ત૬ વિશેષ્યકત્વ તથા રંગવાભાવવદ્દ જે રજત તદ્દવિશેષ્યકત્વ છે અને રંગત્વાભાવપ્રકારકત્વ તથા રજતત્વાભાવપ્રકારકત્વ પણ છે. માટે પ્રામાણ્યલક્ષણની ઉપરોક્ત ચારે ભ્રમમાં અતિવ્યાપ્તિ થાય છે. તે દૂર કરવા માટે પ્રામાણ્ય તદ્દવવિશેષ્યકત્વાછિન તત્ત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy