SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્યવાદ ૪૯ प्रकारत्वयोरेव द्वितीयातृतीयार्थत्वात् । तत्र पुरोवर्ति इदंत्वेन रजतत्वादिनापि चोपनयवशाद् भासताम् । न च -'इदंत्ववैशिष्ट यं पुरोवर्तिनि न भासते' इति वाच्यम् ; विशेष्यतायां पुरोवर्तिनः स्वरूपतो भानानुपपत्तेः तादृशविशेषणज्ञानाभावात्, अन्यथा प्रमेयत्वादिना रजतादिज्ञानेऽपि तथा ज्ञानापत्तेः, जात्यतिरिक्तस्य किञ्चिद्धर्मप्रकारेणैव भाननियमाच्च । વિશ્વ, પ્રામાચસંશયોત્તરમ્ ર્ં રત ન વા' લ્યેય સંયો, ન તુ ‘જ્ઞમિરું ન વા,’ 'द्रव्यं रजतं न वा' इत्यादिरूप इति 'यद्विशेष्यकयत्प्रकारकज्ञानत्वावच्छेदेन प्रामाण्यसंशयः तद्धर्मविशिष्टे तत्प्रकारकसंशय' इति नियमाद् इदंत्वेन धर्मिभानमावश्यकम् इत्वरजतत्वादिना पुरोवर्तिन उपनयसत्त्वाच्च तथाभानमनुव्यवसाये दुर्वारमिति किमपरमवशिष्यते प्रामाण्ये ज्ञातुम् ? અનુવ્યવસાય રૂપ સ્પષ્ટ પ્રતીતિ થાય છે. આમાં ‘રૂમ” પદ્મમાં દ્વિતીયાવિભક્તિથી વિશે. ષ્મતાના, અને જ્ઞત્તત્ત્વન' પદ્મમાં તૃતીયા વિભક્તિથી પ્રકારતાના ઉલ્લેખ થાય છે. તેમાં પુરાતિ વસ્તુ ઉપનયના પ્રભાવે પણારૂપે તથા જ્ઞતત્ત્વાતિ રૂપે પણ ભાસે છે. ઉપનય એટલે જ્ઞાનલક્ષણ સનિક, અનુવ્યવસાયનુ' વિષયભૂત વ્યવસાયરૂપ જ્ઞાન (ઉપનય બનીને) ફૂલ તથા રગતસ્વરૂપે પુરાવત પદ્માને અનુવ્યવસાયમાં વિષયરૂપે ભાસિત કરે છે, તાપ એ છે કે તૃત્વ સ્વરૂપે તથા રજ્ઞતસ્વરૂપે પુરાવતિ પદાર્થ વિશેષ્યરૂપે અનુવ્યવસાયમાં, વ્યવસાયરૂપ જ્ઞાનલક્ષણ સન્નિષ વડે ઉપસ્થિત થાય છે. કાઈ એમ કહે કે અનુ વ્યવસાયમાં પુરાતિ વસ્તુમાં મુત્ત્વનુ વૈશિષ્ટય ભાસતું નથી. એટલે માં રાતવેન જ્ઞાનામિ એવા અનુવ્યવસાય નહિ થઈ શકે,” તેા એ ખરેાખર નથી. કારણ કે પુરાવતિ વસ્તુમાં જો તંત્વ રૂપ વિશેષણનુ' ભાન નહિ માનીએ તા અનુવ્યવસાયમાં ભાસતી વિશેષ્યતામાં એના સંબંધિરૂપે ભાસતી પુરાવતિ વસ્તુનુ સ્વરૂપતઃ ભાન માનવુ પડશે, પરંતુ એ ઘટે તેમ નથી. કારણ કે અનુવ્યવસાયમાં વિશેષ્યતાના વિશેષણુરૂપે ભાસતી પુરાવતિ વસ્તુનું વ્યવસાયમાં સ્વરૂપતઃ ભાન નથી હાતુ' પણ છંદવરૂપે હાય છે. છતાં પણ જો પુરાતિ વસ્તુનું સ્વરૂપતઃ ભાન માનશેા તા પ્રમેયરૂપે થતા રજતજ્ઞાનમાં રજતનુ‘ પણ સ્વરૂપતઃ ભાન માનવાની આપત્તિ આવશે. એટલે કે ‘પ્રમેય' રજત” અહીં રજતનુ પ્રમેયવરૂપે અને રજતત્વરૂપે જ્ઞાન માનવાને બદલે નિરવચ્છિન્નપણે રજતનુ' જ્ઞાન માનવું પડશે. વળી, આ પણ ખરાબર નથી કારણ કે જાતિભિન્ન વસ્તુનુ` કિ`ચિધમ થી વિશિષ્ટ રૂપે જ ભાન થવાના નિયમ છે. એટલે અનુવ્યવસાયમાં ત્વ વિશિષ્ટ રૂપે જ પુરાવત વસ્તુનુ વિશેષ્યતયા ભાન માનવુ પડશે [તદ્વિશેષ્યકત્વ અને તત્પ્રકારકત્વ ભયનેા ગ્રહ તે જ પ્રામાણ્યગ્રહ ] વળી, પૂર્વ પક્ષી પેાતાની વાત લખાવતા કહે છે કે—એ પણ હકીકત છે કે પ્રામાણ્યના સશય જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આ રજત છે કે નહિ' એવા રજતને લગતા સ ંદેહ થાય છે, નહિ કે ‘રજત આ છે કે નહિ' એવા ફૂલ' અના સ`શય. તેમજ દ્રશ્ય રજત છે કે નહિ' એવા પણ વિષયના સંશય થતા નથી. તેનાથી સ્પષ્ટ જણાય છે કે અનુવ્યવસાયમાં સ્વરૂપે પુરાતિ ધમિ'નુ' જ્ઞાન હોય છે જ અને તે ૨. વર્તિન, અનુવ્યવસાયે સ્વ ૧ | ૨. માવાનુવ અ। ७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy