SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન (३१) नन्वेव शेषेन्द्रियेष्वपि अक्षरलाभस्य श्रुतत्वोक्तेः श्रोत्रेन्द्रियोपलब्धिरेव श्रुतमिति प्रतिज्ञा विशीर्यंत । मैवम् , तस्यापि श्रोत्रेन्द्रियोपलब्धिकल्पत्वादिति बहवः। __ (३२) श्रोत्रेन्द्रियोपलब्धिपदेन श्रोत्रेन्द्रियजन्यव्यञ्जनाक्षरज्ञानाहिता शाब्दी बुद्धिः द्रव्यश्रुतपदेन च चक्षुरादीन्द्रियजन्यसंज्ञाक्षरज्ञानाहिता सा, अक्षरलाभपदेन च तदतिरिक्तश्रुतज्ञानावरणकर्मक्षयोपशमजनिता बुद्धिगृह्यत इति सर्वसाधारणो धारणाप्रायज्ञानवृत्तिशब्दसंस्कृ ष्टाचार कारविशेष एवानुगत लक्षणम् , त्रिविधाक्षरश्रुताभिधानप्रस्तावेऽपि संज्ञाव्यञ्जनयोः द्रव्यश्रुतत्वेन, लब्धिपदस्य च उपयोगार्थत्वेन व्याख्यानात् । तत्र चानुगतमुक्तमेव लक्षण मिति । इह गोवृषन्यायेन त्रिविधोपलब्धिरूपभावश्रुतग्रहणमिति त्वस्माकमाभाति । હોય છે. “ોવિ'...ગાથામાં ચેથાપાદનો અર્થ કરવા માટે “તમા મુવા' (તેને પણ છેડીને) અટલું ઉપરથી જોડવાનું છે. એટલે એનો અર્થ એવો થશે કે ચક્ષુ આદિ ઈંદ્રિયો દ્વારા શબ્દાર્થ ગર્ભિત પર્યાલચનરૂપ જે અક્ષરલાભ થાય છે તેને પણ મતિજ્ઞાનમાંથી છોડી દેવું. અર્થાત્ એ પણ શ્રુતજ્ઞાનરૂપ સમજવું. અહીં શબ્દાર્થ ગર્ભિત પર્યાલોચન એટલા માટે કહ્યું છે કે જે અક્ષરલાભરૂપ પાચન શબ્દાર્થ ગર્ભિત ન હોય તે એ ઈહા આદિ રૂપ હોવાથી મતિજ્ઞાન જ બની જાય છે. [કૃતજ્ઞાનનું સાધારણ લક્ષણ] (૩૧) શંકા –જે તમે અન્ય ઇન્દ્રિયોથી થતા અક્ષરલાભને શ્રુતજ્ઞાનમાં સમાવશે તે પછી “શ્રોત્રેન્દ્રિયથી થતી ઉપલબ્ધિ એ જ શ્રત છે” એવા અવધારણવાળી તમારી પ્રતિજ્ઞાને ભંગ થશે. (૩૨) ઉત્તર:- નહિ થાય. કારણ કે ઘણાઓનું એવું કહેવું છે કે શેષ ઈન્દ્રિયોથી થતી શ્રુતરૂપ ઉપલબ્ધિ શ્રોત્રેનિદ્રયથી થનારી ઉપલબ્ધિ જેવી જ છે. તેથી “શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિ જ એવા અવધારણમાં કોઈ દોષ નથી. તાત્પર્ય, દ્રવ્યકૃતના આધારે શ્રોન્દ્રિયથી થનારી શ્રુતાત્મક ઉપલધિ અને શેન્દ્રિયોથી થતી ઉપલબ્ધિ, એ બને ઉપલબ્ધિમાં કેઈ તફાવત નથી. ઉપાધ્યાયજી મહારાજને અહીં એમ લાગે છે કે કારણભેદે કાર્યમાં કથંચિમિત્રતા હેવી જોઈએ. એટલે શ્રોત્રેન્દ્રિયથી થતી ઉપલબ્ધિ જ શ્રત છે એ લક્ષણ ગર્ભિત પ્રતિજ્ઞાનું તાત્પર્ય એક એવા અનુગત (સર્વસાધારણ) લક્ષણમાં હોવું જોઇએ કે જે કેઈપણ ઈન્દ્રિયથી કે ક્ષયોપશમ માત્રથી થનારા ત્રણ પ્રકારના શ્રુતજ્ઞાનમાં ઘટી શકે. (તે પ્રતિજ્ઞાભંગને અવકાશ નહિ રહે.) ત્રણે પ્રકારના શ્રુતજ્ઞાન આ રીતે–(૧) શ્રોત્રેન્દ્રિયથી ઉત્પન્ન થનારું જે વ્યંજનાક્ષર (ધવનિ ઉચ્ચારણાત્મક અક્ષર) વિષયક શ્રાવણપ્રત્યક્ષજ્ઞાન. તેના વડે ઉપન થતી શાબ્દબુદ્ધિ તે અહીં શ્રોત્રેનિદ્રય ઉપલબ્ધિ પદથી લેવી. (૨) ચક્ષુ આદિ ઈન્દ્રિયથી ઉત્પન્ન થતું જે સંજ્ઞા (લિપિ) અક્ષર સંબંધિ જ્ઞાન, તેના વડે ઉત્પન્ન થતી શાબ્દબુદ્ધિ તે અહીં દ્રવ્યથતપદથી લીધી. અને (૩) તે બનેથી ભિન્ન પ્રકારની કે જે (એકેન્દ્રિય આદિને) શ્રુતજ્ઞાનાવરણુકર્મના ક્ષયપશમમાત્રથી 3. Eા ! ૨. તાત્ | | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy