SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન (२५) अपि च ' स्वर्गकामो यजेत' इत्यत्र यथा परेषां प्रथमं स्वर्गत्वसामानाधिकरण्येनैव यागकार्यताग्रहः, 'अनन्तरं च अनुगतानतिप्रसककार्यगत जातिविशेषकल्पनम्, तथा प्रकृतेऽपि हिंसात्वसामानाधिकरण्येन पापजनकत्वबोधे अनन्तर' तद्गतहेतुतावच्छेदकानुगतानंतिप्रसक्तरूपकल्पने किं बाधकम् ? सर्वशब्दबलेन हिंसामान्योपस्थितावपि तद्गत हेतु स्वरूपानुबन्धकृतविशेषस्य कल्पनीयत्वात् । सैव च कल्पना वाक्यार्थबोधात्मिकेति न तदुच्छेदः । (२६) कि पदार्थबोधात् हिंसासामान्ये अनिष्टसाधनत्वग्रहे आहारविहारादिक्रियास्वनिष्टसाधनत्वव्याप्यहिंसात्वारोपेण अनिष्टसाधनत्वारोपलक्षणतर्कात्मक एव वाक्यार्थबोधः । तस्य તે પછી પટ્રુસ`સ્કારના પ્રભાવે વિરાધાત્મક સંબધથી વિશેષ વિધાનનું સ્મરણ થશે. (હિ‘સામાત્રનું નિષેધક વાકય, અને યજ્ઞમાં થતી હિ‘સાનું વિધાયક વાકથ આ બન્નેને પરસ્પર વિરોધ સબધ છે અને એક સંબંધનુ જ્ઞાન બીજા સંબંધીનુ' સ્મારક હાય છે એટલે) વિશેષ વિધાનનું સ્મરણ થવાથી વિચારણા દ્વારા સામાન્ય નિષેધવાકય, વિહિતાન્ય હિંસાના નિષેધનું નિશ્ચાયક ખનશે. આ રીતે જુદા જુદા ખેાધના અન્તર્ભાવ એક જ ઉપયેગમાં માનવામાં કાઇ દોષ રહેતા નથી. ૩૩ (૨૫) મીમાંસક મતમાં એક અન્ય સ્થળે આવું જ માનેલું છે. દા. ત. સ્વર્ગની ઇચ્છાવાળા યજ્ઞ કરે” આ વિધિવાકયથી મીમાંસકા સૌ પ્રથમ સ્વત્વસામાનાધિકરણ્યેન (અર્થાત્ કાઈ એક સ્વર્ગ માં) યજ્ઞનિરૂપિત જન્યતાના ભેાધ માને છે. ત્યાર પછી યજ્ઞનિરૂપિત જન્યતાવાળું તે સ્વર્ગ કયુ તે ખેાળી કાઢવા માટે તમામ પ્રકારના યજ્ઞજન્ય જેટલા પણ સ્વર્ગ છે તે બધાના સંગ્રાહક અને ઇતર સ્વર્ગના વ્યવક એવા એક જાતિવિશેષ (યજ્ઞાનન્તરજાયમાનત્વ) સયન્નજન્ય સ્વર્ગમાં કલ્પી કાઢે છે અને પછી તથાવિધ જાતિવિશેષઅવચ્છેદેન સ્વર્ગામાં યાગકાય તા હેાવાનુ સ્વીકારે છે. તે એ જ રીતે પ્રસ્તુતમાં પણ સામાન્ય નિષેધ વાકયથી હિ સાત્વસામાનાધિકરચૈન પાપજનકતાના ખાધ માનવામાં આવે અને પછી પાપજનક સ` હિ'સામાં અનુગત અને અનતિપ્રસક્ત એવા ધમને હિ‘સાનિષ્ઠ પાપજનકતાના અવચ્છેદક રૂપે કલ્પવામાં આવે તે। શુ ખાધક છે? કંઇજ ખાધક નથી. ઉલટુ' સર્વ જીવા અવધ્ય છે-અહી સર્વ શબ્દથી પ્રથમ તા હિ'સા સામાન્યની જ ઉપસ્થિતિ થશે. એટલે પછી હેતુ હિ'સા (પ્રમાદુજન્ય હિ*સા), સ્વરૂપ હિ‘સા (પ્રાણુ વિયેાગ), અને અનુબંધ હિંસા (દુઃખલક પાપબ ́ધકારી હિંસા) આવા ભેદોની કલ્પના કરવી જ પડશે. આ કલ્પના એ જ વાકયા માધરૂપ છે અને તે વિશેષ અધ માટે અનિવાય છે તેા પછી તેના ઉચ્છેદ્ય કઈ રીતે કરી શકાય ? [અનુભવસિદ્ધ પદાર્થોદુધના અપલાપ અશકય] (૨૬) વળી ખાસ સમજવા જેવી વાત છે કે કાઇ પણ જીવની હિ*સા ન કરવી’ એવા પ્રાથમિક પદાર્થોંધથી હિંસામાત્રમાં અનિષ્ટસાધનતાનું ભાન થાય છે. (અર્થાત્ હિ સાત્વ અનિષ્ટસાધનતાનું વ્યાપ્ય હાવાનું જણાય છે.) તે પછી ન્ને હિંસા માત્ર ૧. અનન્તરમનુ ત | મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy