SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુ र (२४) "अव्यवहितद्वित्रक्षणमध्ये एक विशेष बाधप्रतिसन्धानमेव सामान्यवाक्यार्थस्य तदितरविशेषपर्यवसायकमिति कल्पनायां न दोष" इति चेत् ? न, द्वित्रलक्षणाननुगमात्, पटुसंस्कारस्य पञ्चषक्षणव्यवधाने ऽपि फलोत्पत्तेश्च संस्कारपाटवस्यैव अनुगतस्य अनुसरणौचित्यात् । तच्च गृह मतिश्रुतसाधारण' विचारणौपयोग एवोपयुज्यते । अत एव सामान्यनिषेधज्ञाने विरोधसम्बन्धेन विशेषविधिस्मृतावपि विचारणया तदितरविशेषपर्यवसानम् । હિંસા નિષિદ્ધ છે. આવા જ શાશ્વમેધ પ્રમાણભૂત ગણાશે. વચમાં કેાઈ પદાર્થ કે વાકયાના ખાધને માનવાની જરૂર નથી. [મીમાંસક મતનું નિરસન] મીમાંસક આદિની આ માન્યતા ખ`ડિત (મહત્ત્તશૂન્ય) થઈ જવાનું કારણ એ છે કે ગ્રન્થકારે જે રીતે પદાથ આદિ બધાના એક ઉપયાગમાં અન્તર્ભાવ માન્યા છે તે રીતે મીમાંસક વગેરે જો વિશેષવિધિમાધના પર્યાલાચન કે જે કઈક અંશે વાકયા - મહાવાકચા સ્થાનીય જ છે તેને પણ એક જ ઉપયાગના અભૂત માનતા હાય તા તા ગ્રંથકારે જે પ્રક્રિયા દેખાડી છે તેનું સામ્રાજય અખંડ રહે છે. હવે જો ખાધ-પર્યાલેાચનના અન્તર્ભાવ એક ઉપયાગમાં ન કરતા હાય તા ‘ન હિસ્યાત્...ઇત્યાદિ' સામાન્ય નિષેધવાકયના અખાધ સાથે વિશેષવિધિવાકયા બાધપર્યાલાચનનુ એક અ ખાધમાં મિલન ન થવાથી સામાન્ય નિષેધવાકચ સામાન્યા આધપ વસાયી જ રહેશે. (અર્થાત કેાઈ પણ જીવનીહિંસા નહિ કરવી એવા જ અભેધ ફલિત થશે.) કિન્તુ મીમાંસકને ઈષ્ટ, વિહિતઇતર હિ સાનિષેધ રૂપ વિશેષ અર્થના નિશ્ચય નહિ કરાવી શકાય. [વિશેષાધિમાં પવસાન માનવામાં દોષ ] ૨૪. પૂર્વ પક્ષી : (મીમાંસક) : સામાન્યવાકય શ્રવણ પછીની તરતનીજ બે ત્રણ ક્ષણમાં એક વિશેષના ખાધના અનુસંધાનથી અન્ય વિશેષાના નિશ્ચયરૂપે સામાન્ય વાકયાથ એધનુ' પવસાન કલ્પી લઈએ તા કાઈ દોષ નથી. ઉત્તરપક્ષ : (જૈન) :- તમારી કલ્પના બરાબર નથી. કારણ કે એ ત્રણ ક્ષણમાં' આ શબ્દપ્રયાગ અનુગત એકઅ ખાધક નથી. દૃઢ સંસ્કારવાળા આત્માને ભલે એ ત્રણ ક્ષણમાં (જલદીમાં જલદી) ખાધનુ' અનુસંધાન થઈને અન્ય વિશેષાના નિશ્ચય થાય, પરંતુ અદૃઢ સસ્કારવાળા કેાઈ આત્માને ત્રણ ચાર, ચાર પાંચ, કે પાંચ છ ક્ષણ વીત્યા પછી પણ ખાધઅનુસંધાનથી વિશેષાના મેધ થઈ શકે છે. એટલે એ ત્રણ ક્ષણમાં એમ કહેવાથી ત્રણ ચાર ક્ષણ પછી થનારા વિશેષા ખાધના સંગ્રહ (=અનુગમ) ન થવાના કારણે તમારી કલ્પના અનુચિત છે. જુદી જુદી ક્ષણેાના વ્યવધાનથી થનારા બધા જ વિશેષા મેધના અનુગમ કરવા માટે તે સંસ્કારપટુતાનુ... જ અનુસરણ કરવુ. ચેાગ્ય છે. આ સંસ્કારપટુતા કોઇ એક અથ ગૃહીત થયા પછી થનારી મતિજ્ઞાનાત્મક કે શ્રુતજ્ઞાનાત્મક વિચારણારૂપ ઉપયેાગમાં જ ઉપયાગી છે નહિ કે અગૃહીતા સ ́ખધી વિચારણામાં. એટલે જે સામાન્યનિષેધવાકથથી સૌ પ્રથમ સામાન્યતઃ નિષેધનુ જ્ઞાન થશે, ૨. સાધાવિના ૬ વ્ । ર્. સ્મૃતે તિ । વ્રત 7 | ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy