SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતજ્ઞાન पदार्थादिरूपचतुर्विधवाक्यार्थज्ञानस्य श्रुतरूपैकदीर्घोपयोगत्वसमर्थनम् --- (२०) शाब्दबोधपरिकरीभूतश्च यावान् प्रमाणान्तरोत्थापितोऽपि बोधः सोऽपि सर्वः श्रुतमेव । (२१) अत एव पदार्थवाक्यार्थमहावाक्याथै दम्पर्यार्थभेदेन चतुर्विधवाक्यार्थज्ञाने ऐदम्पर्यार्थनिश्चयपर्यन्तं श्रुतोपयोगव्यापारात् सर्वत्र श्रुतत्वमेव इत्यभियुक्तैरुक्तमुपदेशपदादौ। तत्र"सव्वे पाणा सव्वे भूआ ण हतव्वा ।" इत्यादौ यथाश्रुतमात्रप्रतीतिः पदार्थबोधः । एवं सति हिंसात्वावच्छेदेन अनिष्टसाधनत्वप्रतीतेः आहार-विहार-देवार्चनादिकमपि प्राणोपघातहेतुत्वेन हिंसारूपत्वात् अकर्तव्य स्यादिति वाक्यार्थबोधः । यतनया क्रियमाणा आहारविहाराતે જે અ લ્પાકાર શબ્દ તેના વડે સંવલિત અર્થના જ્ઞાનરૂપ હોય છે. એકેન્દ્રિય આદિ જેમાં શ્રુતજ્ઞાન ન માનીએ તો તેઓમાં અભિલાષવિશેષ વરૂપ આહાર આદિ સંજ્ઞા પણ ઘટશે નહિ. કારણ કે કઈ પણ વસ્તુની ઇરછા, તે વસ્તુના સામાન્ય બેધ વિના થાય જ નહિ, એકેન્દ્રિય આદિ જીને પૂર્વમાં આહાર આદિને અતિ પરિચય થઈ ગયો હોવાથી તદન્ય વાસનાના ઉદ્દબોધથી થનારા ક્ષપશમ વડે ઉપરોક્ત પ્રકારના શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ થતી રહે છે. ' (૧૯) આપ્ત પુરુષને ભાખેલ શબ્દ ક્યારેક પૂર્વે ન સાંભળ્યો હોવા છતાં પણ તેના અર્થનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે એમને એમ નથી થતું, પણ પ્રમાણભૂત ઉહાપોહ વડે તે શબ્દ અને તેના અર્થનું શક્તિજ્ઞાન થાય છે. તે પછી આકાંક્ષાજ્ઞાન, યોગ્યતાજ્ઞાન, આસત્તિજ્ઞાન વગેરે શાબેધના સહકારી હેતુઓથી એ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પન્ન થતું જ્ઞાન પણ સ્પષ્ટપણે ધારણાત્મક શ્રુતજ્ઞાન તુલ્ય જ છે. કારણ કે તે પદ-પદાર્થ શક્તિજ્ઞાનરૂપ ધારણાથી જ ઉત્પન્ન થયેલું છે. [ પદાથ-વાકયાથ-મહાવાયા–અંદપર્યાથ] (૨૦-૨૧) એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે શાબ્દબોધના પરિકરરૂપે, અન્ય અન્ય પ્રમાણુથી જન્ય જેટલો પણ બંધ થાય તે બધું શ્રુતજ્ઞાન રૂપ જ સમજ. એટલા માટે જ ઉપદેશપદ આદિ ગ્રંથમાં અભિયુક્ત અર્થાત્ માન્ય પૂર્વાચાર્યોએ, પદાર્થ, વાક્યર્થ, મહાવાક્ષાર્થ અને અદંપર્યાર્થના ભેદથી થનારા ચારે પ્રકારના વાક્યર્થ જ્ઞાનમાં ઠેઠ અિદંપર્યાથ નિશ્ચય સુધી એક જ શ્રતો પયોગનો વ્યાપાર ચાલુ હોવાથી, ચારે પ્રકારના જ્ઞાનને શ્રુતજ્ઞાનરૂપ જ ગયું છે. દા.ત. શાસ્ત્રનું એક વચન છે કે “સર્વે પ્રાણીઓ (બેઈન્દ્રિયથી ચઉન્દ્રિય) સર્વે ભૂતો (વનસ્પતિ), સર્વે જીવો (પંચેન્દ્રિય) અને સર્વ સત્વ (શેષ ચેતનવર્ગ) અવધ્ય છે.” આ વાક્યથી જે પ્રાથમિક સીધાસાદા અર્થને બંધ થાય છે કે “કેઈ પણ જીવની હિંસા અનિષ્ટકારક છે.” આને પદાર્થ બોધ કહેવાય. આ પદાર્થધમાં જ્યારે હિંસામાત્રમાં અનિષ્ટજનતાની પ્રતીતિ થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ એ વિતર્ક પેદા થાય છે કે “સાધુઓના આહાર-વિહાર તથા શ્રાવકે દ્વારા થતી જિનપૂજા વગેરે એકેન્દ્રિય જીવોના ઉપઘાતનું નિમિત્ત હોવાથી હિંસા રૂપ છે માટે તે કર્તવ્ય નહિ રહે.” આ જાતના વિતકને વાક્યાWધ કહેવાય. (વાયાર્થે બેધ હંમેશા પ્રશ્નાત્મક અથવા અનિષ્ટપ્રસંજનરૂપ હોય છે અને મહાવાક્ષાર્થધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy