SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપશમાદિભાવ (१०) ननु यदि येन तेनाध्यवसायेन उक्तरसस्पर्धकानां सर्वघातिनां देशघातितया परिणामः तदा अग्दिशायां तद्बन्ध एव किं प्रयोजनमिति चेत् ? तत् किं 'प्रयोजनक्षतिमिया सामग्री कार्य नार्जयति' इति वक्तुमध्यवसितोऽसि ? एव हि पूर्णे प्रयोजने दृढदण्डनुन्नं चक्र न भ्राम्येत । तस्मात् प्रकृते हेतुसमाजादेव सर्वघातिरसस्पर्ध कबन्धौपयिकाध्यवसायेन तदबन्धे तत्तदध्यवसायेन सर्वदा तदेशघातित्वपरिणामे च बाधकाभावः । (११) तदेवं ज्ञानावरणदर्शनावरणान्तरायाणां विपाकोदयेऽपि क्षयोपशमोऽविरुद्ध इति स्थितम् । मोहनीयस्य तु मिथ्यात्वानन्तानुबन्ध्यादिप्रकृतीनां प्रदेशोदये क्षायोपशमिको भावोऽविरुद्धः, न विपाकोदये, तासां सर्वघातिनीत्वेन तद्रसस्पर्धकस्य तथाविधाध्यवसायेनापि देशघातितया परिणम यितुमशक्यत्वात् , रसस्य देशवातितया परिणामे तादात्म्येन देशघातिन्या हेतुत्वकल्पनात् । [ સર્વઘાતી રૂપે બંધનું પ્રયોજન ?]. (૧૦) પ્રશ્ન -જો જેવા તેવા અધ્યવસાયથી પૂર્વોક્ત રીતે મતિશ્રુતજ્ઞાનાવરણ આદિ દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી રસસ્પર્ધકે દેશઘાતી રૂપે પરિણમતા હોય તે પછી પૂર્વ અવસ્થામાં સર્વઘાતી રૂપે તેનો બંધ થવાનું પ્રયોજન શું? ઉત્તર :-પ્રયેાજન શું એમ પૂછીને શું તમારે એવું કહેવાની હિંમત કરવી છે કે “કાર્યોત્પત્તિમાં જરૂરી તમામ સામગ્રી હોવા છતાં ફક્ત પ્રયજન નથી એટલા માટે કાર્યોત્પત્તિ ન થાય.” જો એવું હોય તે અત્યંત વેગથી પ્રેરિત થઈને ઘુમતા ચક્રનું પ્રોજન સમાપ્ત થાય તે જ ઘડીએ ચક પણ ભમતું બંધ થઈ જવું જોઈએ. પરંતુ એવું તે થતું નથી. કારણ કે ચાકડા ઉપરથી ઘડે ઉતારી લીધા પછી પણ પૂર્વકાલીન બળવાન વેગના કારણે ચક્ર તે ભમતું રહે છે. તેથી પ્રસ્તુતમાં એમ સમજવું જોઈએ કે તથાવિધ હેતુ સામગ્રીથી એટલે કે સર્વઘાતી રસસ્પર્ધકોને બાંધવામાં હેતુભૂત અધ્યવસાયથી બંધકાલે સર્વઘાતી રસપર્ધકે બંધાવા છતાં તેવા તેવા અધ્યવસાય વડે તેનું દેશઘાતીમાં રૂપાંતર પણ સદા ચાલુ જ રહે છે, આવું માનવામાં કોઈ વાંધો નથી. [મોહનીય કર્મની પ્રકૃતિએને ક્ષચોપશમ ] (૧૧) ઉપરોક્ત રીતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય પ્રકૃતિમાં ભલે વિપાકેદય ચાલુ હોય તે પણ ક્ષયોપશમ થવામાં કોઈ વિરોધ નથી, એ સિદ્ધ થયું. મોહનીય કર્મની મિથ્યાત્વ અને અનંતાનુબંધિ વગેરે ૧૨ કષાય પ્રકૃતિઓના સર્વઘાતિ રસસ્પર્ધકોને વિપાકેદય ચાલુ હોય ત્યારે ક્ષાપશમ હોતો નથી. ફક્ત પ્રદેશેાદય ચાલુ હોય તે ક્ષાપશમ થવામાં કોઈ વિરોધ નથી. તેનું કારણ એવું છે કે આ પ્રકૃતિએ સર્વઘાતિની હોવાથી જેવા તેવા અધ્યવસાયથી તેના સર્વઘાતિ રસસ્પર્ધકનું દેશઘાતીમાં રૂપાંતર થઈ શકતું નથી. અહીં એવા હેતુહેતુમદ્દભાવની કલ્પના કરી શકાય છે કે સર્વઘાતી રસના દેશઘાતી રૂપે પરિવર્તનમાં તાદામ્ય સંબંધથી દેશઘાતી પ્રકૃતિ હેતુભૂત છે. તાત્પર્ય, જે પ્રકૃતિ સ્વયં દેશઘાતી હોય તેમાં જ જેવા તેવા અધ્યવસાયથી રસનું રૂપાંતર થઈ શકે. આ કાર્યકારણ ભાવથી સિદ્ધ થાય છે કે સર્વઘાતી પ્રકૃતિના રસનું જેવા તેવા અધ્યવસાયથી પરિવર્તન થાય નહિ. ઉપરોક્ત સર્વઘાતી પ્રકૃતિઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy