SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુ रसस्पर्धकसंघातविशेषाः । तत उत्कृष्टस्थितौ बध्यमानायां प्रतिस्थितिविशेष असंख्येया ये रसस्पर्ध कसंघातविशेषास्ते तावन्तो द्विस्थानकरसस्यैव घटन्ते न एकस्थानकस्येति न शुभप्रकृतीनां उत्कृष्टस्थितिबन्धेऽपि एकस्थानकरसबन्धः ! उक्तं च " उक्कोसठिई अज्झवसाणेहि एकठाणिओ होइ । सुभिआण तं न जं ठिइअसंखगुणिआ उ अणुभागा॥” (पच० द्वा० ३ गा० ५४) इति (९) एवं स्थिते देशघातिनां अवधिज्ञानावरणादीनां सर्वघातिरसस्पर्धकेषु विशुद्धाध्यवसायतो देशघातितया परिणमनेन निहतेषु, देशघातिरसस्पर्ध केषु च अतिस्निग्धेषु अल्परसीकृतेसु, तदन्तर्गतकतिपयरसस्पर्ध कभागस्य उदयावलिकाप्रविष्टस्य क्षये शेषस्य च विपाकोदयविष्कम्भलक्षणे उपशमे, जीवस्य अवधिमनःपर्यायज्ञानचक्षुर्दर्शनादयो गुणाः क्षायोपशमिकाः प्रादुर्भवन्ति । तदुक्तम्"णिहएसु सव्वघाइरसेसु फडूडेसु देसघाईण । નવક્ષ જુબT Tયંતિ લોહીમળવુમાવ્યા છે “(પં. દા. રૂ . ૩૦) _ निहतेषु देशघातितया परिणमितेषु । . तदा अवधिज्ञानावरणादीनां कतिपयदेशघातिरसस्पर्ध कक्षयोपशमात् कतिपयदेशघातिरसस्पर्धकानां चोदयात् क्षयोपशमानुविद्ध औदायिको भावः प्रवर्तते । अत एव उदीयमानांशक्षयोपशमवृद्धया वर्धमानावधिज्ञानोपपत्तिः । यदा च अवधिज्ञानावरणादीनां सर्वघातीनि रसस्पરસવાળા જ ઘટે છે. પરંતુ એકઠાણિ આ રસવાળા ઘટતા નથી. કારણ કે એને એ સ્વભાવ હોય છે. તાત્પર્ય, શુભ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો હોય ત્યારે પણ રસબંધ એકઠાણિઓ હેતે નથી. પંચસંગ્રહ શાસ્ત્રમાં કહ્યું છે કે–“ઉત્કૃષ્ટ સ્થિતિબંધના અધ્યવસાયથી શુભ પ્રકૃતિઓને એકઠાણિઓ રસ બંધાશે, (એવી કઈ શંકા કરે) તે બરાબર નથી. કારણ કે એકેક સ્થિતિબંધ યોગ્ય અધ્યવસાય કરતા રસબંધ રોગ્ય અધ્યવસાયો અસંખ્ય ગુણ હોય છે.' I [ ક્ષોપશમભાવનો આવિર્ભાવ કઈ રીતે? ] (૯) રસના સ્પર્ધકની જ્યારે આવા પ્રકારની સ્થિતિ છે ત્યારે ક્ષયે પશમ ભાવના ગુણને પ્રાદુર્ભાવ કયારે થાય? જ્યારે “અવધિજ્ઞાનાવરણ આદિ દેશઘાતી પ્રકૃતિઓમાં જે સર્વઘાતી રસસ્પર્ધકે છે તેને વિશુદ્ધ અધ્યવસાયથી દેશઘાતીમાં પરિવર્તન થવા રૂપે ઘાત થઈ જાય, જે મૂલથી જ અતિસ્નિગ્ધ દેશઘાતી રસપર્ધકે છે તેમાં રસ ઘણા અંશે ઘટાડો થાય. “ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયેલા રસસ્પર્ધકેમાંના કેટલાક દેશઘોતી રસસ્પર્ધકને વગર વિપાકે ક્ષય થાય, તથા ઉદય આવલિકાની બહાર રહેલા કમને વિપાકેદય તંભિત થઈ જાય અર્થાત્ ઉપશાંત થાય, ત્યારે જીવને અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન, ચક્ષુશન આદિ ગુણે ક્ષાપશમિક ભાવ રૂપે પ્રગટ થાય છે. પંચસંગ્રહ શાસ્ત્રમાં કહ્યું છે કે “દેશઘાતી પ્રકૃતિના સર્વધાતી રસસ્પર્ધકોને ઘાત થાય ત્યારે જીવને અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, ચક્ષુર્દશન આદિ ગુણે પ્રગટ થાય છે.” અહીં જે એમ કીધું કે “સર્વઘાતી રસસ્પર્ધકોનો ઘાત થાય ત્યારે... એને અર્થ એ સમજવો કે તેનું દેશઘાતી સ્પર્ધકેરૂપે પરિવર્તન થાય ત્યારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy