SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષપશમપ્રક્રિયા सर्वघातीन्येव भवन्ति । उक्तशेपानां पञ्चविंशतिघातिप्रकृतीनां देशघातिनीनां रसस्पर्ध कानि यानि चतुःस्थानकानि यानि च त्रिस्थानकानि तानि सर्वघातीन्येव । द्विस्थानकानि तु कानिचित् सर्वघातीनि कानिचिच्च देशघातीनि । एकस्थानकानि तु सर्वाण्यपि देशघातीन्येव । तत्र ज्ञानावरणचतुष्कदर्शनावरणत्रयसंज्वलनचतुष्कान्तरायपञ्चकपुंवेदलक्षणानां सप्तदशप्रकृतीनां एकद्वित्रिचतुःस्थानकरसा बन्धमधिकृत्य' प्राप्यन्ते, श्रेणिप्रत्तिपत्तेरर्वागासां द्विस्थानकस्य તે પછી બીજા સ્પર્ધકની પહેલા વર્ગના પ્રત્યેક કર્માણમાં, પહેલા સ્પર્ધકની છેલ્લી વર્ગણા અંતર્ગત કર્મ પરમાણુમાં વિદ્યમાન રસાણુઓ કરતાં, અનંતગુણ રસાસુઓની વૃદ્ધિ હોય છે. તે પછી કમશઃ દરેક વર્ગણાના કર્માણુઓમાં એક એક રસાણની વૃદ્ધિ થતી જાય છે. પહેલાની જેમ પાંચમાં અનંતા જેટલી વર્ગણાઓથી આ રીતે બીજુ સ્પર્ધક તૈયાર થશે. ઉપર બતાવ્યા પ્રમાણે વર્ગણામાં એ કેત્તર રસાવૃદ્ધિ, અને એક સ્પર્ધકથી બીજા સ્પર્ધકમાં અનંતગુણવૃદ્ધિ ધરાવનારા અનંતાનંત રસસ્પર્ધકોની રચના એક એક સમયે બાંધેલા બધા જ કર્મમાં થઈ જાય છે. આ રીતે કષાયજનિત એક અધ્યવસાયથી બાંધેલા રસસ્પર્ધકને એક અનુભાગબંધસ્થાન કહેવામાં આવે છે. (તત્ર વિજ્ઞાનાવરા' .....) વેદનીય, આયુષ, નામ અને ગેત્ર આ ચાર કર્મોની મૂલોત્તર પ્રવૃતિઓ અઘાતી કહેવાય છે. કારણ કે તે જીવન જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ પ્રધાન ગુણોને ઘાત કરતી નથી. તેને ઘાત કરનારી પ્રવૃતિઓ ક્રમશઃ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય છે. તેમાંએ [(૧) કેવળજ્ઞાનાવરણ (૨) કેવળ દર્શનાવરણ (૩-૧૪) બાર કષાય (૧૫) મિથ્યાત્વ (૧૬-૨૦) પાંચ નિદ્રા આ] વીશ પ્રકૃતિએ સર્વઘાતી છે. એટલે કે એના તમામ રસપ કે સર્વઘાતી જ હોય છે. એ સિવાય બાકીની પચ્ચીશ ઘાતિપ્રકૃતિએ [(૧-૪) મતિજ્ઞાનાવરણ આદિ ચાર, (૫-૭) ચક્ષુદ્ર્શનાવરણ આદિ ત્રણ (૮-૧૧) સંજવલન કષાય ચતુષ્ક, (૧૨–૨૦) નવ નોકષાય અને (૨૧-૨૫) પાંચ અંતરાયર૫]ના રસસ્પર્ધકે બધાજ સર્વઘાતી નથી હોતા પણ કેટલાક દેશઘાતી ય હોય છે. માટે આ પ્રવૃતિઓ દેશઘાતીરૂપે ઓળખાય છે. આ વાત સમજવા માટે સર્વરસના ચાર વિભાગ દર્શાવ્યા છે, એકરથાનક, બેસ્થાનક, ત્રણસ્થાનક અને ચારસ્થાનક રસ, મંદમાં મંદ રસ એકસ્થાનક રસ કહેવાય, અને તીવ્રમાં તીવ્ર રસ ચતુઃસ્થાનક કહેવાય. મધ્યમ ભાવનો રસ ક્રિસ્થાનક કે ત્રિસ્થાનકમાં આવી જાય. સર્વઘાતી પ્રકૃતિઓમાં એકઠાણિઓ રસ હોતું નથી. દેશઘાતી પ્રકૃતિઓમાં ચઉઠાણિઆ અને ત્રણઠાણિઆ રસના તે બધાજ સ્પર્ધકે સર્વઘાતી હોય છે, પણ એકઠાણિઆ રસના બધા સ્પર્ધકે દેશઘાતી હોય છે, જ્યારે બેઠાણિઆ રસમાં કેટલાક રસસ્પર્ધકે સર્વઘાતી હોય છે તો કેટલાક દેશઘાતી ય હોય છે. [ રસબંધ અંગે જાણવા વિશેષતાઓ ] અહીં થેડી વિશેષતાઓ જાણવા જેવી છે, કે પચીશ દેશઘાતીમાંથી ચાર જ્ઞાનાવરણ, ત્રણ દર્શનાવરણ, ચાર સંજવલન કષાય, પાંચ અંતરાય અને પુરુષવેદ આ ૨, વઘાશિત્વે મુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy