SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જ્ઞાનમન્તુ मन्दप्रकाशस्य क्षयोपशममेदेन नानात्वसमर्थनम् (७) स च अपान्तरालावस्थितमतिज्ञानाद्यावरणक्षयोपशमभेदसम्पादितं नानात्वं भजते, घनपटला. च्छन्नरवेः मन्दप्रकाश इव अन्तरालस्थकटकुट चाद्यावरणविवरप्रवेशात् । इत्थं च जन्मादिपर्यायवत् आत्मस्वभावत्वेऽपि मतिज्ञानादिरूपमन्दप्रकाशस्य उपाधिभेदसम्पादितसत्ताकत्वेन उपाधिविगमे द्विगमसम्भवात् न कैवल्यस्वभावानुपपत्तिः इति महाभाष्यकारः ' । अत एव द्वितीयापूर्वकरणे (અવાન્તર આવરણાથી માંદ પ્રકાશમાં તરતમત્તા) કેવળજ્ઞાનાવરણના નિમિત્તે જે અન તમા ભાગ રૂપ મંદપ્રકાશ ઉઘાડા રહી જાય છે તેમાં પણ એકસરખાપણુ હેાતું નથી. ઘણી તરતમતા હેાય છે. કેવળજ્ઞાનાવરણુ તા બધાનું સરખુ' જ હાય છે. તેા પછી ઉઘાડા રહેલા મદ્ય પ્રકાશમાં ભિન્નતા અને તરતમતાનું કારણ શું ? કારણ એ છે કે જેમ મેઘરૂપ સઘન આવરણની પાછળ ખીજા પણ બે, ત્રણ કે ચાર જાડા-પાતળા જેવા કે સાદડી, પણ ભિત્તી વગેરે આવરણ લાગી જાય તા તેના છિદ્રોમાંથી પસાર થતા મંદ પ્રકાશ કે જે મુખ્ય આવરણના નિમિત્તે ઉઘાડા રહેલા તેમાં પણ ઘણા અંશે ઘટાડા થાય છે તેમજ આવરણની જાત પ્રમાણે થાડે ઘણે અંશે શેષ રહેલા મદ્ય પ્રકાશમાં તરતમતા પણ ઘણી થઇ જાય છે. એ જ રીતે કેવળજ્ઞાનાવરણુ નિમિત્તે શેષ રહેલા જ્ઞાનપ્રકાશમાં મતિજ્ઞાનાવરણું વગેરે બીજા ખીજા વચમાં આવેલા આવરણાના પ્રભાવે ઘણી અલ્પતા આવી જાય છે. ઉપરાંત, મતિજ્ઞાનાવરણ આદિ આવરણના ભિન્ન ભિન્ન પ્રકારના ક્ષયે પશમ નિમિત્તે પેલા ખુલ્લા રહેલા જ્ઞાનપ્રકાશમાં તરતમતા રૂપ વૈવિધ્ય પ્રગટ થાય છે. (જ્ઞાનાવરણ કક્ષય થયા પછી મતિજ્ઞાનાદિના ઉદય કેમ નહી?) મતિજ્ઞાનાવરણ આદિના કારણે પરિશેષ રહેલ મતિજ્ઞાનાદિ મન્ત્ર જ્ઞાનપ્રકાશ આત્માના સ્વભાવરૂપ જ છે. દા. ત. જન્મ-૪૨ા-મૃત્યુ વગેરે પર્યાય! આત્માના સ્વભાવ રૂપ છે. આમ હાવા છતાં પણ મતિજ્ઞાનાવરણુ આદિના સંપૂર્ણ ક્ષય થાય ત્યારે ફક્ત પરિપૂર્ણ જ્ઞાનના જ ઉદય થાય છે. પરંતુ મતિજ્ઞાન આદિના ઉદય થતા નથી. આમ થવાનું કારણ શું? વિશેષાવશ્યક મહાભાષ્યના કર્તાએ આ પ્રશ્નના સમાધાનમાં કહ્યું છે કે મતિજ્ઞાનાવરણ વગેરે વસ્તુતઃ ભિન્ન ભિન્ન ઉપાધિરૂપ છે. જે પદ્યાર્થી ભિન્ન ભિન્ન ઉપાધિના પ્રભાવે અસ્તિત્વમાં આવ્યા હાય તે, ઉપાધિનેા નાશ થયા પછી નષ્ટ થઈ જાય છે. મતિજ્ઞાનાદિ પણ તેના આવરણ રૂપ ઉપાધિના કારણે અસ્તિત્વમાં આવ્યા છે. એટલે તે તે આવરણાના ક્ષય થઈ જતાં મતિજ્ઞાન આદિ પણ રહેતા નથી. ફક્ત એક અખંડ જ્ઞાન સ્વભાવ રૂપે પરિપૂર્ણ જ્ઞાનનેા (કેવળજ્ઞાનના) ઉદય થાય છે એટલે જ તે કેવળજ્ઞાન-સ્વભાવ રૂપે એળખાય છે. જો મતિજ્ઞાનાવરણુ આદિના સપૂર્ણ નાશથી १. भाष्यकाराशयः त । * જેમ જપાકુસુમ સ્વરૂપ ઉપાધિના કારણે સ્ફટિકમાં લાલાશને આવિર્ભાવ થાય છે અને જપાકુસુમ રૂપ ઉપાધિ દૂર થઈ જતા તે લાલાશ ચાલી જાય છે અથવા ઘટાકાશ, ગૃહાકાશ, કા!કાશ આ દરેક આકાશમાં ભિન્ન ભિન્ન ધટાદિ રૂપે ઉપાધિના કારણે ભિન્નતા ભાસે છે પરંતુ ઘટ વગેરે ઉપાધિ ફૂટી જાય પછી એ ભિન્નતા ચાલી જાય છે અને આકાશ એક અખંડ સ્વરૂપે ભાસે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy