SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જ્ઞાનભિન્દુ अज्ञानस्य जीवाश्रयत्व ब्रह्मविषयत्व' चेति वाचस्पतिमतस्य निरासः (६) एतेन ' जीवाश्रपय' ब्रह्मवियं च अज्ञानम्' इति वाचस्पतिमिश्राभ्युपगमोऽपि निरस्तः, जीवब्रह्मणोरपि कल्पितभेदत्वात् । व्यावहारिकभेदेऽपि जीवनिष्ठाऽविद्यया तत्रैव प्रपञ्चोत्पत्तिप्रसङ्गात् । न च ‘अहङ्कारादिप्रपञ्चोत्पत्तिस्तत्र इष्टैव, आकाशादिप्रपञ्चोत्पत्तिस्तु विषयહોય ત્યારે પણ તત્સંબધી વિશેષ જાણકારીના અભાવ હાઈ શકે છે. વળી, આ પણ એક સમજવા જેવી વાત છે કે વિશિષ્ટ આવરણ અને અવિશિષ્ટ આવરણમાં જૈન દર્શીનની જેમ કચિત્ ભેદાભેદ જો માન્ય ન હેાય તેા એક મુશ્કેલી ઊભી થશે તે એ કે અખડવાદિ વિશિષ્ટ ચૈતન્યના મેધ થયા પછી પણ માત્ર વિશિષ્ટ આવરણની જ નિવૃત્તિ થશે. નહિ કે તેનાથી એકાંતે ભિન્ન અવિશિષ્ટ આવરણુ રૂપ અજ્ઞા નની. એટલે વેદાંતમતમાં શુદ્ધ ચૈતન્યનું સ્ફુરણ તા કચારેય થશે નહિ. કેમકે શૈતન્ય નિષ્ઠ જે વિશિષ્ટ અજ્ઞાન છે એ તે કલ્પિત છે અને જયારે પણ અજ્ઞાનના અનુભવ થાય ત્યારે યત્કિંચિત્ વિષયવિશેષિત અજ્ઞાનનેા જ અનુભવ થાય છે. નહિ કે અવિશિષ્ટ અજ્ઞાનનેા. એટલે એની નિવૃત્તિ ન થવાથી શુદ્ધ ચૈતન્યનુ સ્ફુરણ થવાના અવકાશ રહેતા નથી. જો કે વેદાંતમતમાં “તંત્ સ્વમ્ સિ” એ મહાવાચ દ્વારા શુદ્ધ ચૈતન્યના સાક્ષાત્કાર થવાનું' માનેલું છે. પરંતુ તે મહાવાકચ શુભ્રહ્મપ્રતિપાદક છે જ નહિ કે જેથી શુદ્ધ બ્રહ્મના એનાથી સાક્ષાત્કાર થાય, આ વાત આગળ ઉપર સ્પષ્ટ કરશું. [જુએ પેરા ૯૭ ] (વાચસ્પતિમિશ્રના જીવાશ્રિત અજ્ઞાનપક્ષ-નું નિરસન ) એકાંતવાદના કારણે વિવરણાચાયના મતમાં પૂર્વે જે અનુપપત્તિ દર્શાવી છે તે જ અનુપપત્તિથી વાચસ્પતિ મિશ્રને-અજ્ઞાનના આશ્રય જીવ છે અને વિષય બ્રહ્મ છે” આવેા મત પણ ખડિત થઈ જાય છે. અહી અનુપત્તિ એ છે કે જીવ અને બ્રહ્મમાં ભેદ કલ્પિત હાવાથી અજ્ઞાનના આશ્રય જીવથી અલિન બ્રહ્મ પણ બની જ જાય છે. એટલે આવૃતપણું. અને અનાવૃતપણું એ એને એક જ બ્રહ્મમાં વિરોધ પ્રસક્ત થાય છે. જો એમ માનીએ કે જીવ અને બ્રહ્મમાં વાસ્તવમાં અભેદ હેાવ! છતાં પણ વ્યવહારથી ભેદ હાવાથી પૂર્વોક્ત વિરાધ દોષને અવકાશ નથી” તે પણ જીવાશ્રિત અવિદ્યા વડે પ્રપંચની (આકાશ આદિ જગત્ની) ઉત્પત્તિ ઈશ્વરમાં થવાને બદલે જીવમાં જ થવાની આપત્તિ આવશે. કેમ કે કારણ હુ ંમેશા પેાતાના આશ્રયમાં જ કાર્યને ઉત્પન્ન કરે એવા નિયમ છે. એટલે જીવાશ્રિત અવિદ્યાથી પ્રપ*ચની -પત્તિ પણ જીવમાં જ થશે. વેદાંતી :-અમારે આ આપત્તિ અમુક અંશે ઇષ્ટ જ છે. અહ‘કાર આદિ (‘બમ્ સુલી’ વગેરે) પ્રપચની ઉત્પત્તિ અમે જીવમાં જ માનીએ છીએ. આકાશ આદિ પ્રપ'ચની ઉત્પત્તિ જીવમાં થવાના કેાઈ સ`ભવ નથી, કેમ કે સ્વભાવથી જ અવિદ્યાને વિષયના પક્ષપાત હાય છે. એટલે અવિદ્યાવિષયભૂત બ્રહ્મ (જેને ઇશ્વર કહેવામાં આવે છે તે)માં જ પ્રપચની ઉત્પત્તિના સભવ છે. અવિદ્યાના વિષયમાં પક્ષપાત શુક્તિરજત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy