SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ तेनैव च चित्त्वाखण्डत्वादिभेदकल्पना-' चैतन्यं स्फुरति न अखण्डत्वादि' इत्येवंरूपाऽऽधीयमाना' न विरुद्धेति चेत् ? न, कल्पितेन रजतेन रजतकार्यवत् कल्पितेनावरणेन आवरणकार्याऽयोगात् । “ अहं मां न जानामि' इत्यनुभव एव कर्मत्वांशे आवरणविषयकः कल्पित. तस्यापि तस्य कार्यकारित्वमाचष्टे, अज्ञानरूपक्रियाजन्यस्य अतिशयस्य आवरणरूपस्यैव प्रकृते कर्मत्वात्मकत्वात् । अत एव अस्य साक्षिप्रत्यक्षत्वेन स्वगोचरप्रमाणापेक्षया' नाऽनिवृत्तिप्रसङ्ग" इति चेत् ? न, 'मां न जानामि' इत्यस्य विशेषज्ञानाभावविषयत्वात् , अन्यथा 'मां 1 ઉત્તરપક્ષ:- અખંડતા ચિદરૂપથી ભિન્ન તે છે જ નહિ એટલે જે ચિદરૂપ ભાસમાન હોય તો તભિન્ન અખંડતા પણ ભાસમાન હોવાથી અખંડતા આવૃત છે એમ કહી શકાશે નહિ. હવે જે અખંડતા ચિરૂપથી ભિન્ન માને તે તે જડ બની જવાથી તેનું આવરણ સંભવિત નથી કારણ કે જે જડરૂપ છે તે સ્વતઃ અજ્ઞાન રૂપ હોવાથી તેનું આવરણ માનવાની જરૂર રહેતી નથી. જે વસ્તુ પ્રકાશમય હોય છતાં પણ તેના પ્રકાશને અનુભવ ન થાય તે ત્યાં આવરણ માનવાની જરૂર પડે, કિન્તુ જે વસ્તુ પ્રકાશમય ન હોય અને તેના પ્રકાશને અનુભવ ન થાય ત્યાં આવરણ માનવું વ્યર્થ છે. પૂર્વપક્ષ – યદ્યપિ અખંડત્વ આદિ (આદિ પદથી અભિન્નતા વગેરે સમજવું) ચિદરૂપથી ભિન્ન નથી છતાં પણ ભેદની ક૯૫નાથી ભિન્નતા પ્રાપ્ત અખંડતાને અજ્ઞાનનો વિષય અર્થાત્ આવૃત માનવામાં કઈ વાંધો નથી. ઉત્તર - ભિન્ન રૂપે કલ્પિત એવી અખંડતાનું જે આવરણ માનવામાં આવે તે એ આવરણ રૌતન્યનું રહેતું નથી. અર્થાત્ રૌતન્યને એનાથી આવૃત માનવાની જરૂર રહેતી નથી. પૂર્વપક્ષ – વાસ્તવમાં રૌતન્યમાં આવરણ નથી જ. પણ છીપમાં જેમ (ભ્રમ દશામ) કલિપત રજત હોય છે, તે રીતે આવરણ પણ તન્યમાં કલ્પિત જ છે, એમ માનવામાં કે વિરોધ નથી. કલિપત આવરણના પ્રભાવે જ ચિદરૂપતા અને અખંડતા આદિમાં પણ (ભેદની કલ્પના જન્મે છે.) “રીતન્ય કુરે છે, નહિ કે તેની અખંડતા આદિ.” આ જાતની ભેદ કલપના જન્મે છે, આવું માનવામાં હવે કઈ વધે રહેતો નથી. ઉત્તરપક્ષ – આ વાત બરોબર નથી. કારણ કે છીપમાં ભ્રમદશામાં કપેલા રજતથી, સત્ય રજતસાધ્ય કેઈ કાર્ય થવાની શક્યતા હોતી નથી. તે એ જ રીતે ચૈતન્યમાં કપેલા આવરણથી અખંડતા આદિને આવૃત કરવાનું કાર્ય થવાની શક્યતા નથી. પૂર્વપક્ષ – “હું મને જાણ નથી.” આવો અનુભવ ઘણને થાય છે “મને એ પદ આ અનુભવરૂપ ક્રિયાના કર્મવ અંશનું સૂચક છે. જેમાં આવરણની વિષયતા પ્રગટ થયેલી છે. તે આ રીતે કે ક્રિયાજન્ય અતિશય જેમાં રહે તેમાં કર્મત્વ હોય, અર્થાત १. धीय आरोग्यमाना अ। २. कल्पितेनानावरणेन मु। ३. पेक्षयानाऽऽवृत्तिप्र त । ४. विशेष्यज्ञां ब । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy