SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનંન્દુ (४) ' स्पष्टप्रकाशप्रतिबन्धके मन्दप्रकाशजनकत्वमनुत्कटे चक्षुराद्यावरणे वस्त्रादावेव दृष्टम्, न तु उत्कटे कुडचादाविति कथमत्रैवमिति चेत् ? न; अभ्राद्यावरणे उत्कटे उभयस्य दर्शनात् । अत एव अत्र "सुवि मेघसमुदए होति पभा चंदसूराणं ।" (नन्दी० सू० ४२ ) इत्येव ं दृष्टान्ति पारमर्षे । अत्यावृतेऽपि चन्द्रसूर्यादौ दिनरजनीविभागहेत्वल्पप्रकाशवत् जीवेऽपि अन्यव्यावर्त्तकचैतन्यमात्राविर्भाव आवश्यक इति परमार्थः । एकत्र कथ आवृतानावृतत्वमिति 'तु अर्पितद्रव्यपर्यायात्मना भेदाभेदवादेन निर्लोठनीयम् [મંદપ્રકાશના પ્રાદુર્ભાવમાં હેતુ કેવળજ્ઞાનાવરણું] (૩) પ્રશ્ન : આ મંદ પ્રકાશસ્વરૂપ જ્ઞાનના હેતુ કાણુ ? ઉત્તર :- કેવળજ્ઞાનાવરણ એ જ આ મદ્યપ્રકાશ સ્વરૂપ જ્ઞાનના હેતુ છે. કેવળજ્ઞાનમાં ન રહેતી હાય તેવી, શેષ ચારે જ્ઞાનમાં રહેનારી જાતિથી વિશિષ્ટ હાય તેવા કાઈ પણુ જ્ઞાનમાં કેવળજ્ઞાનાવરણની હેતુતા શાસ્ત્રસિદ્ધ છે. એટલા માટે તે મતિજ્ઞાનાવરણ આદિ ચારા સર્વથા ધ્વસ થયા પછી પણ મતિજ્ઞાનાદિની ઉત્પત્તિ થતી નથી, ઉલટુ, કેવળજ્ઞાનની ઉત્પત્તિ સમયે મતિ આદિ છાજ્ઞસ્થિક જ્ઞાનના, સમ્મિ ૩ છાનુધ્ધિ નાગે......એ લેાકથી, નિયુક્તિકારે નાશ થવાનું સૂચવ્યુ' છે અને એટલે જ ઉઘાડા રહેતા આ મદપ્રકાશ (મતિ આદિ ચાર જ્ઞાન), આવરણ જનિત વિકૃતિના કારણે વિભાવ ગુણ રૂપે પ્રસિદ્ધ છે. [કેવળજ્ઞાનાવરણુમાં મંદપ્રકાશજનકતાનુ` સમર્થન] (૪) શકા સ્પષ્ટ પ્રકાશના અવરોધ કરનારા આવરણમાં જે મ'ક્રપ્રકાશની હેતુતા હાવાનુ જણાવ્યુ છે તે નેત્રાદિના આવરણભૂત વસ્ત્ર વગેરેમાં ઘટી શકે છે, કારણ કે એ આવરણ ઘટ્ટ નથી. જ્યારે ભીત વગેરે ઘટ્ટ આવરણમાં મહદ્ઘપ્રકાશની હેતુતા સંભવતી નથી. તે પછી ઘટ્ટ આવરણુરૂપ કેવળજ્ઞાનાવરણ મદપ્રકાશાત્મક જ્ઞાનમાં કઈ રીતે હેતુ ખની શકે ? સમાધાન : આ શંકા ઉચિત નથી. કેમકે આષાઢી મેઘનુ` ઘણું ઘટ્ટ આવરણુ હાવા છતાં પણ દિવસે સાવ અધારું થઈ જતું નથી, ઉલટા મદ્ય પ્રકાશ પ્રગટ થાય છે. એટલે જ સંપૂર્ણ પ્રકાશની અવરોધકતા અને મ ́દ પ્રકાશની જનકતા, બન્નેના દન મેઘમાં થાય છે. એટલે તા શ્રી ન...દીસૂત્રમાં પણ “સારા એવા વાદળ ચઢી આવ્યા હાય તે પણ સૂર્ય-ચંદ્રની પ્રભા હાય છે.” એમ કહીને આ વાતનું સમર્થન કર્યું છે. તાપ, ઉત્કટ આવરણ પણ ચન્દ્ર પ્રકાશને જન્મ આપનારું હેાય છે. ૧. ૐ દ્રવ્ય હૈં । એક બાજુ આવરણુ કહેવાય અને ખીજી બાજુ એ જ મન્ત્ર પ્રકાશને જન્માવે, આ વાત ધાતે વિચિત્ર લાગરો, પણ એ તદ્દન સુસ`ગત છે. દા. ત. :-ધરની બહાર દિવસે સ`પૂર્ણ પ્રકાશ હાય ત્યારે બારના કાચ રંગીન હોય તેા ઘરની અંદર ર`ગીન પ્રકાશ પ્રાદુર્ભાવ થાય છે. કારણ કે તે રંગીન કાચનું આવરણુ બહારના પ્રકાશને ઘણા અંશે રોકે છે અને અલ્પશિ એ જ પ્રકાશને પેાતાના રંગમાં પરિણત કરીને ઘરની અંદર પ્રવાહિત કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy