SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Awwww - - ઉપસંહાર भेदग्राहिव्यवहृतिनयं संश्रितो मल्लवादी, ___पूज्याः प्रायः करणफलयोः सीम्नि शुद्धर्जुसूत्रम् । भेदोच्छेदोन्मुखमधिगतः सङ्ग्रह सिद्धसेन स्तस्मादेते न खलु विषमाः सूरिपक्षालयोऽपि ॥२॥ चित्सामान्य पुरुषपदभाक्केघलाख्ये विशेषे, तद्रूपेण स्फुटमभिहितं साद्यनन्त यदेव । सूक्ष्मैरंशः क्रमवदिदमप्युच्यमान न दुष्टम् तत्सूरीणामियमभिमता मुख्यगौणव्यवस्था ॥३॥ કરિયાણાને ભાવ જુદા જુદા હોઈ શકે છે તે જ રીતે જુદા જુદા કાળે થયેલા ભિન્ન ભિન્ન વિદ્વાને એક જ સૂત્રને પોતપોતાના ચુક્તિસંગત નિર્મળ અભિપ્રાય મુજબ જુદો જુદો અર્થ કરતા હોય તે તે પરસ્પર વિરોધી ભાસતા હોવા છતાં નભેદ પર અવલંબિત હોવાથી દોષરહિત માનવામાં કઈ વાંધો નથી. (શરત એટલી જ કે (૧) પોતે કરેલો અર્થ યુક્તિસંગત હોવો જોઈએ, (૨) અન્યસૂત્રથી અવિરુદ્ધ હવે જોઈએ અને (૩) તેમાં પિતાને કઈ કદાગ્રહ હોવો જોઈએ નહિ) ૧ શ્લોક ૨-અર્થ- મલવાદસૂરિ મહારાજે ભેદગ્રાહી વ્યવહાર નયને આશ્રય કર્યો છે તેથી તેઓ જ્ઞાન-દર્શનમાં કાળભેદે ભેદ માનતા નથી, પરંતુ વરૂપભેદ અવશય માને છે. પૂજ્ય શ્રી જિનભદ્રગણિ મહારાજાએ કાર્ય–કારણ ભાવની મર્યાદા અરે હાજર હ જુસૂત્ર નયનું અવલંબન કર્યું છે તેથી તેઓ ક્ષણભેદથી પણ જ્ઞાનના તાં માનીને ક્રમવાદનું નિરૂપણ કરે છે. જ્યારે સિદ્ધસેનસૂરિ મહારાજ, ક્ષણભેદ કે સ્વભેદ બનેને ઉર છેદ કરવામાં અભિમુખ એવા સંગ્રહનાને આશરો લે છે. તેથી તેઓ દર્શનને જ્ઞાનથી અભિન્ન માને છે. આ ત્રણે આચાર્યોના મતમાં પરસ્પર વિમુખ્ય ભાસતું હોવા છતાં પણ નયભેદના કારણે તેમાં કેઈ વૈષમ્ય નથી, વિરેાધ નથી. મારા શ્લોક ૩ અથર- અદ્વૈતવાદમાં પુરુષ શબ્દથી સંબોધવામાં આવેલી શુદ્ધ ચિપતા એ સામાન્ય પદાર્થ છે. કેવલ નામના તેના બે વિશેષ પર્યાય છે. (જ્ઞાન અને દર્શન) તે બને પર્યાયે સામાન્ય ચિદરૂપથી અભિન્ન હોવાથી, શાસ્ત્રમાં પ્રગટપણે તેને સાતિઅનંત કહ્યા છે. (કેવલ સ્વરૂપ ચિસામાન્ય તે સાદિ અનંત છે જ, પણ જ્યારે તેમાં ક્ષણાત્મક સૂક્ષમ અંશથી ભેદની વિરક્ષા કરવામાં આવે ત્યારે તે બનેને ક્રમિક કહે. વામાં પણ કઈ દોષ નથી. આ રીતે તે તે આચાર્યોને પોતપોતાની વિવક્ષા મુજબ મુખ્ય-ગૌણ વ્યવસ્થા અભિપ્રેત છે. તાત્પર્ય એ છે કે સિદ્ધસેનસૂરિના મતે સામાન્યની મુખ્યતા હોવાથી સ્વરૂપભેદ અથવા કમિકતા ગૌણ છે. મતલવાદિસૂરિ મહારાજના મતે સ્વરૂપભેદ મુખ્ય છે અને કમ ગૌણ છે, ત્યારે શ્રી જિનભદ્રગણના મતે કમ સુખ્ય છે અને અભેદ ગૌણ છે. ૩ાા ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy