SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલદ્વયભેદભેદચર્ચા ૧ી 'एवं जिणपण्णत्ते सद्दहमाणस्स भावओ भावे । પુરિસરામિળવો સંતળો ટુવ૬ કુત્તા (સમતિ, ૨/૩૨) (१७१) जिनप्रज्ञप्तभावविषयं समूहालम्बनं रुचिरूप ज्ञानं मुख्यं सम्यग्दर्शनम् , तद्वासनोपनीतार्थविषयं घटादिज्ञानमपि भाक्त तदिति तात्पर्यार्थः । सम्यग्दर्शनस्य विशिष्टज्ञानत्वम् (१७२) ननु सम्यग्ज्ञाने सम्यग्दर्शननियमवदर्शनेऽपि सम्यग्ज्ञाननियमः कथं न 'स्यात् , इत्यत्राह “सम्मन्नाणे णियमेण दसणं, दसणे उ भयणिज्ज। સમજાળ જ રૂમ તિ ગયો હોર્ વવવ .” (સન્મતિ ૨/૩૩) (१७३) सम्यग्ज्ञाने नियमेन सम्यदर्शनम्, दर्शने पुनर्भजनीय विकल्पनीयम् , सम्यग्ज्ञानं एकान्तरुचौ न सम्भवति, अनेकान्तरुचौ तु समरतीति । अतः सम्यग्ज्ञानं चेदं सम्यग्दर्शन अचेत्यर्थतः सामर्थ्यादेकमेवोपपन्न भवति । तथा च सम्यक्त्वमिव दर्शन ज्ञानविशेषरूपमेवेति નિગૃહમ્ | ( [ સમ્યગ્દર્શન પણ સમ્યજ્ઞાનરૂપ જ છે] (૧૭૦-૧૭૧) ભગવાને જે વસ્તુતત્વનું જે રીતે નિરૂપણ કર્યું છે તે રીતે તે વસ્તુતત્વની શ્રદ્ધા, કે જે સમ્યગદર્શન કહેવાય છે તે પણ એક પ્રકારનું સમ્યગ જ્ઞાન જ છે. તેમાં બે હેતુ છે. એક તે સમ્યગદર્શન એ સમ્યગુજ્ઞાનત્વની જ વ્યાપ્ય જાતિ છે. જેમ ઘટવ તે દ્રવ્યત્વની. (સમ્યદર્શનત્વને સમ્યગજ્ઞાનત્વને બદલે જ્ઞાનત્વની વ્યાપ્ય જાતિ પણ કહી શકાય છે. સમ્યગ શબ્દ પરિચાયક સમજ અર્થાત્ જ્ઞાનત્વની વ્યાપ્ય જાતિ સમ્ય-દર્શન તે માત્ર સમ્યગુજ્ઞાનમાં જ હોય છે.) અથવા બીજે હેત એ છે કે તે સમ્યગજ્ઞાનગત વિષયતાવિશેષરૂપ છે. તેથી સંમતિગ્રંથકાર કહે છે કે આ રીતે કેવલી ભગવાનના ભાખેલા ભાવો ઉપર ભાવથી શ્રદ્ધા કરનાર પુરૂ ષના આભિનિધિક જ્ઞાન માટે દર્શન-શબ્દ પ્રયોગ ઉચિત છે.” (૨-૩૨) તાત્પર્યાર્થ એ છે કે ભગવાને ભાખેલા સકળ ભાવને વિષય કરનારું રૂચિસ્વરૂપ, સમૂહાલમ્બન જ્ઞાન તે મુખ્ય સમ્યગ્ગદર્શન છે. સમૂહાલમ્બન એટલા માટે કહ્યું છે કે માત્ર ભગવાનના ભાખેલા કોઈ એકાદ ભાવ ઉપર પણ જેને શ્રદ્ધા ન હોય તેનું આ આભિનિધિક જ્ઞાન સમ્યગ્દર્શનરૂપ કહેવાય નહિ. આ મુખ્ય સમ્યગદર્શનની વાસના (= ભાવના) થી વાસિત થનાર અનેકાતરૂપ અર્થવિષયક જે ઘટાદિનું જ્ઞાન તે ગૌણ સમ્યગદર્શનરૂપ છે. (૧૭૨–૧૭૩) પ્રશ્ન :-રામ્યમ્ જ્ઞાન હોય ત્યારે રામ્યમ્ દર્શન હોય જ એવો નિયમ છે તે દર્શન હેય ત્યારે સમ્ય જ્ઞાન અવશ્ય હોય એવો નિયમ કેમ નથી? ૬. હાઢિલ્લાહ-તા ૨, ન સ ને-અ ય રૂ. ૪ર્થઃ સામનૈવોપન્ન મા * આ સમ્યગ શબ્દ કોંગ્રેસમાં સમજવાથી પ્રશ્નનું હાર્દ બરાબર સમજાશે. કારણ કે સમતિની મૂળ ગાથામાં સમ્યગ શબ્દ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy