SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦. જ્ઞાનબિંદુ રમવાનોત્પત્તિ તર્થિામિura (१६८) तस्माद् द्व्यात्मक' एक एव केवलावबोध इति फलितं स्वमतमुपदर्शयति"साई अपज्जवसिय ति दो वि ते ससमयं हवइ एवं । પત્તિવિચારવું પૂરતqો (સન્મતિ રારૂ૨) (१६९) साद्यपर्यवसितं केवलमिति हेतो₹ अपि ज्ञानदर्शने ते उभयशब्दवाच्यं तदिति यावत् । अयं च स्वसमयः स्वसिद्धान्तः । यस्त्वेकसमयान्तरोत्पादस्तयोभण्यते तत्परतीर्थिकशास्त्रम् , नाईद्वचनम् , नयाऽभिप्रायेण प्रवृत्तत्वादिति भावः । रुचिरूपं दर्शनमपि सम्यग्ज्ञानमेव (१७०) एवम्भूतवस्तुतत्त्वश्रद्धानरूप' सम्यग्दर्शनमपि सम्यग्ज्ञानविशेष एव । सम्यग्दर्शनत्वस्याऽपि सम्यग्ज्ञानत्वव्याप्यजातिविशेषरूपत्वात् , विषयताविशेषरूपत्वाद्वेत्याहકઈ દોષ નથી. જૈનદર્શનમાં સ્યાદ્વાદની મુદ્રા પ્રમાણ છે. તેને અનુસરીને જ્ઞાન ગત તે આકારવિશેષને અર્થનુરુદ્વ અથવા અર્થથી અનનુદ્ધ માની શકાય છે. કારણ કે જે સમયે જ્ઞાન ઉપન થાય છે તે જ સમયે આકાર આકારિભાવ (અર્થમાં આકાર અને જ્ઞાનમાં આકારિભાવ) નામના સ્વભાવને આવિર્ભાવ થાય છે. તેથી જ્ઞાનમાં જ્ઞાનગત આકારિભાવ અર્થનુરુદ્ધ કહીએ તે અર્થગત આકારભાવ પણ જ્ઞાનાનુરુદ્ધ કહી શકાય છે. બેમાંથી કયું માનવું તેમાં કેઈ વિનિગમના=નિર્ણાયક યુક્તિ નથી. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ અમારી બુદ્ધિનો ઉમેષ છે. - [સમયાન્તરેત્પાદ તે પરસમય વક્તવ્યતા] (૧૬૮ અને ૧૬૯) ઉપરોક્ત ચર્ચાના ફલિતાર્થરૂપે, કેવલબોધ જ્ઞાનદર્શન ઉભયાત્મક છે એ પોતાનો અભિપ્રાય દર્શાવતા સંમતિકાર કહે છે કેસાદિ–અપર્યવસિત હોવાથી તે જ્ઞાન-દર્શન ઉભયરૂપ છે. આ રીતે સ્વસિદ્ધાંત છે. એક સમયના અંતરે ઉત્પત્તિવાળો મત તે પરતીથિકનું વક્તવ્ય છે.” (૨–૩૧) ઉપાધ્યાયજી મહારાજ આનું સ્પષ્ટીકરણ આ રીતે કરે છે કે કેવળબોધ સાદિઅપર્યવસિત છે એ હેતુથી તે જ્ઞાન-દર્શન અને રૂપે છે. અર્થાત્ જ્ઞાન-દર્શન એમ બને શબ્દોથી વાચ્યું છે. આ સ્વસમય એટલે કે જન સિદ્ધાંત છે. ત્યારે કઈ કઈ સૂત્રમાં જે એક સમયના અંતરે તે બન્નેનો ઉત્પાદ જણાવ્યો છે તે અન્યતીથિકનું શાસ્ત્ર છે. નહિ કે અરિહંતનું વચન કારણ કે તે એક નયના અભિપ્રાયથી પ્રવર્તેલું છે જેનશાસ્ત્રમાં પણ કેટલાક વચને એવા હોય છે કે જે માત્ર અન્યતીથિકના અભિપ્રાયનું વ્યુત્પાદન કરવા માટે જ કહેવાયેલા હોય છે. १. त्मक एव अब मु। २. अयं स्व त । * પૂ. અભયદેવસૂરિ મહારાજની ટીકમાં આ ગાથાને અર્થ આ પ્રમાણે કર્યો છે “જે તે બને જ્ઞાન અને દર્શન એક જ સમયે અને અભિન્ન હોય તે જે જનસિદ્ધાંત છે કે તે બે સાદિઅપર્વવસિત હોય છે તે ઘટી શકે છે “જયારે જ્ઞાન હોય છે ત્યારે દર્શન હોતું નથી” એ રીતે તે બેને જે એક સમયના અંતરે ઉત્પાદ કહ્યો છે તે અન્યતીથિં કાનું શાસ્ત્ર છે. પણ જિનવચન નથી. કારણ કે તે નયના અભિપ્રાયથી પ્રવર્તેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy