SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિન્દુ (१५१) यदि मतिरेवावग्रहरूपा दर्शनम् विशेषिता ज्ञानमिति मन्यसे तदा मतिज्ञानमेव ઈનમિત્યેવં સતિ પ્રાપ્તમ્। ન ચૈતયુત્તમ્, “સદ્વિવિધોટચતુર્મ:' (તત્ત્વાર્થ॰ રા૧) તિ सूत्रविरोधात् मतिज्ञानस्याष्टाविंशतिभेदोक्तिविरोधाच्च । ૧૭૯ 66 एवं सेसिन्दियदंसणम्मि नियमेण होइ ण य जुत्त । अह तत्थ नाणमित्तं घेप्पs चक्खुम्मि वि तहेव || ” ( सन्मति ० २।२४) ( १५२) एवं शेषेन्द्रियदर्शनेष्वप्यवग्रह एव दर्शनमित्यभ्युपगमेन मतिज्ञानमेव तदिति स्यात्, तच्च न युक्तम्, पूर्वोक्तदोषानतिवृत्तेः । अथ तेषु श्रोत्रादिष्विन्द्रियेषु दर्शनमपि भज्ज्ञानमेव गृह्यते, मात्र शब्दस्य दर्शनव्यवच्छेदकत्वात् तद्व्यवच्छेदश्च तथाव्यवहाराभावात्, श्रोत्रज्ञानं घ्राणज्ञानमित्यादिव्यपदेश एव हि तत्रोपलभ्यते, न तु श्रोत्रदर्शन प्राणदर्शनमित्यादिव्यपदेशः क्वचिदागमे प्रसिद्धः; तर्हि चक्षुष्यपि तथैव गृह्यतां चक्षुर्ज्ञानमिति न तु चक्षुदर्शनमिति । अथ तत्र दर्शनम्, इतरत्राऽपि तथैव गृह्यतां युक्तेस्तुल्यत्वात् । " [ અવગ્રહ-દર્શનવાદી એકદેશીમતનું નિરસન ] (૧૫૦, ૧૫૧ અને ૧૫૨) દૃષ્ટાંત દ્વારા પેાતાના મતની પુષ્ટિ માટે એકદેશએ જે કહ્યું છે કે “અવગ્રહાત્મક મતિજ્ઞાન એ જ દર્શન છે અને અપાયાત્મક મતિ (ઇહા, ધારણાત્મક મતિ પણ) જ્ઞાનરૂપ છે” તે ખરેખર નથી તેમ જણાવવા માટે સમતિકાર કહે છે કે “જો અવગ્રહમાત્ર દન અને વિશેષિત હૈાય તે જ્ઞાન, એમ તુ' કહેતા હાય તા એમાં મતિજ્ઞાન એ જ દન છે- એમ કુલિત થયુ'.” (૨–૨૩) તાત્પ જણાવતા જ્ઞાનનિષ્ઠ દુકાર કહે છે કે એકદેશી મત ો એમ માનતા હાય કે ‘અવગ્રહરૂપ મતિ એ દન છે અને વિશેષિતમતિ એ જ્ઞાન છે’ તા તેા પછી એ જ આવીને ઊભું રહ્યું કે મતિજ્ઞાન એ જ દર્શન છે. પરંતુ આ વાત ખરી નથી. કારણ કે તત્ત્વાર્થ-સૂત્રમાં જ્ઞાનાપયેાગના આઠપ્રકારથી દÀાપયોગના ચાર પ્રકાર પૃથક્ કહ્યાં છે. તેની સાથે વિરાધ આવશે. અને બીજુ` મતિજ્ઞાનમાં અઠ્ઠાવીશ ભેદ કહ્યાં છે તેની સાથે પણ વિરાધ આવશે, કારણ કે દર્શનરૂપ અવગ્રહના ભેદો મતિજ્ઞાનમાં ગણી શકાશે નહિ. વળી, સંમતિકાર કહે છે કે “શેષ ઇન્દ્રિયામાં પણ નિયમા એમ જ માનવું પડશે, અને તે યુક્ત નથી. જો ત્યાં જ્ઞાનમાત્રનુ' ગ્રહણ કરાય તા ચક્ષુના સ્થળે પણ તેમ જ ગ્રહણ કરાવુ જોઈએ.” (૨-૨૪) વિશેષા એ છે કે ચક્ષુ ઇંદ્રિયની જેમ અન્ય ઇંદ્રેયામાં પણ અવગ્રહને જ દર્શન માનવુ' પડશે. તેથી ત્યાં પણ દર્શીન મતિજ્ઞાન રૂપ જ થઈ જશે. અને એ નહિ ઘટી શકે કારણ કે તત્ત્વા સૂત્રના વિરોધ અને મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદના વિરાધ એ એ દાષ એમના એમ રહે છે. તેનુ [શ્રોત્રાદિ ઇન્દ્રિયના અવગ્રહ દર્શનરૂપ કેમ નહિ ?] એકદેશી :- શ્રોત્રાદિ ઇંદ્રિયસ્થળમાં અવગ્રહ દનરૂપ હેાવા છતાં પણુ અમે જ્ઞાનરૂપે જ ગ્રહણ કરીએ છીએ. એટલા માટે અમે સળમુક્ષ્મત્ત” એમ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy