SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલજ્યભેદભેદ ચર્ચા (१४९) ननु यथा परेषां कल्पितः क्रमो वर्णनिष्ठो बुद्धिविशेषजनकतावच्छेदकोऽस्माकं च भिन्नाभिन्नपर्यायविशेषरूपः, तथा केवलिज्ञानदर्शननिष्ठस्तादृशः क्रम एवावरणक्षयजन्यतावच्छेदकः स्यादिति नोक्तानुपपत्तिरिति चेत् ? न, क्रमवत्प्रयत्नप्रयोज्यस्य सुवचत्वेऽप्यक्रमिकावरणक्षयप्रयोज्यस्य केवल्युपयोगक्रमस्य दुर्वचत्वादनन्यगत्याऽक्रमिकादप्यावरणद्वयक्षयात् क्रमवदुपयोगोत्पत्त्यभ्युपगमे च तन्नाशकारणाभावादविकलकारणात्तादृशोपयोगान्तरधाराया अविच्छेदाच्च "जुगवं दो णत्थि उवओगा" (आव० ९७९) इति वचनानुपपत्तिः । न च 'ज्ञानस्य दर्शनमेवा અહીં એક સમજવા જેવી વાત છે કે ઉપાધ્યાયજી મહારાજે છેલ્લા પાદમાં સાળા ળ અન્નત્ત’ આ રીતે બને છુટે પાડીને દર્શન જ્ઞાન ભેદને સ્પર્શતા નથી એવો અર્થ કર્યો છે. પરંતુ ટીકાકાર અભયદેવસૂરિજી મહારાજે ળ ને છુટો પાડયા વિના દર્શન–જ્ઞાનમાં ભેદ હોવાનું જણાવ્યું છે. તેની નમ્રભાવે સમીક્ષા કરતા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, ટીકાકારે વ્યાખ્યામાં એમ જણાવ્યું છે કે “ક્ષયો પશમભૂલકકમ યદ્યપિ કેવલિમાં નથી પરંતુ છદ્મસ્થ અવસ્થામાં દેખવા મળતાં કમિક જ્ઞાન-દર્શનથી સજાતીય જ્ઞાન-દર્શન કેવલી અવસ્થામાં છે માટે તેમાં કથંચિત્ ભેદ છે.”– પરંતુ આ વ્યાખ્યાન કઈ રીતે શોભે તે વિચારણીય છે. કારણકે કેવલિ અવસ્થામાં જ્ઞાનદર્શનમાં ભેદ છે એમ કહેવાનું તાત્પર્ય એવું હોય કે એક જ કેવલ ઉપયોગમાં સ્વભાવ ભેદ છે તે યદ્યપિ એ ઘટી શકે છે, ન ઘટી શકે તેમ નથી, છતાં પણ કેવળ અવરથામાં દર્શનમાં જ્ઞાનના નિમિત્તપણાનો નિષેધ કરે છે તે માટે જ્ઞાન-દર્શનને ભેદ દેખાડવાનું કોઈ પ્રયજન રહેતું નથી. ઉલટું, જ્ઞાનના નિમિત્તપણાને દર્શનમાં નિષેધ કરવા માટે જ્ઞાનદર્શનમાં અભેદ દેખાડવાની જરૂર છે. તેથી જ ઉપાધ્યાયજી મહારાજે “અન્નત્યં ન માતર એ અર્થ કર્યો છે. [ જ્ઞાનદર્શન નિષ્કજન્યતાવચ્છેદકરૂપે કમસિદ્ધિ-પૂર્વ ] (૧૪૯) ક્રમવાદી - શાખા પ્રકરણમાં બુદ્ધિવિશેષનિષ્ઠજન્યતા નિરૂપિત વર્ણનિષ્ઠ જનકતાના અવચ્છેદકરૂપે વર્ણ સમુદાયત્વ, કે તત્ તત્ વર્ણવ નહિ. કિન્તુ વગત ક્રમને અવચ્છેદકરૂપે કહ્યો છે. વર્ણ પિતે ક્ષણિક હેવાથી એક ક્ષણમાં તેને સમુદાય સંભવિ શક્તો નથી. તેથી વર્ણક્ષણિકવાદીના મતે વિશિષ્ટ પ્રકારના વર્ણ સમુદાયને બુદ્ધિવિશેષજનક માનવામાં આવતો નથી. કિન્તુ પૂર્વાપરભાવસ્વરૂપ ક્રમમાં ગોઠવાયેલા વર્ગોને જ બુદ્ધિવિશેષજનક માનવામાં આવે છે. એકાંતવાદી દશમાં આ * ટીકાકાર મહર્ષિએ તો એટલું જ કહ્યું છે કે “ છસ્થ અવસ્થામાં જ્ઞાનદર્શનમાં હેત હેતુમભાવમૂલક ક્રમ છે. તેથી જ્ઞાન અને દર્શનમાં ભેદ છે” ઉપાધ્યાયજી મહારાજ આ કથનને એ અર્થ કરે છે કે જ્ઞાનદર્શનમાં ભેદ છે એટલે કે કેવલિ અવસ્થામાં ભેદ છે. હવે છદ્મસ્થ અવસ્થાના ક્રમથી કેવલીમાં ભેદ કઈ રીતે ધટી શકે? એ સવાલ થાય તેનું નિરાકરણ કરવા માટે મદર્શનાત્તજ જાતીયતયા...ઈત્યાદિ કહ્યું છે. અને પછી તેના ઉપર પોતાની સમીક્ષા રજુ કરી છે. * જનકતા=કારણતા, એને અવ છેદક એટલે કે તેનું હાર્દ. હાર્દ એટલે એના વિના તે પદાર્થ કારણરૂપે સંભવે નહિ, સર્વત્ર અવછેદક શબ્દને આવો અર્થ સમજવો, કે જે જેને અવચ્છેદક તે તેનું હા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy