SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનમિ (१४०) परेषां = वैशेषिकादीनां यानि वक्तव्यानि तेषां पक्षा अविशुद्धाः तेषु तेष्वर्थेषु सूत्रे तन्नयपरिकर्मणादिहेतोर्निबद्धाः | अर्थगत्यैव = सामर्थ्येनैव तेषामर्थानां व्यक्ति सर्वप्रवादमूल द्वादशाङ्गाऽविरोधेन ज्ञको ज्ञाता करोति । तथा च 'ज' समय' इत्यादेर्यथाश्रुतार्थे केवली श्रुतावधिमनःपर्याय केवल्यन्यतरो ग्राह्यः परमावधिकाधोवधिक' च्छद्मस्थातिरिक्तविषये स्नातकादिविषये वा तादृशसूत्र प्रवृत्तौ तत्र परतीर्थिक वक्तव्यताप्रतिबद्धत्वं वाच्यम्, एवमन्यत्रापीति दिक् । કે આગમામાં બીજે ઠેકાણે જ્યાં જ્યાં એવા સૂત્રેા આવ્યા છે ત્યાં મધે જ્ઞ સમય.... પદોના અર્થ શમ્મન્ સમયે (=જે સમયમાં) એ પ્રમાણે કર્યાં છે, નહિ કે તમે જે રીતે વિવરણ કર્યુ છે તે રીતે ખીજી વાત એ છે કે તમારા અભેદવાદમાં ‘નાળાંમચા ધ્રુવે હૈં' આ ભગવતીસૂત્રની સાથે વિરાધ પણ પ્રસક્ત થાય છે. વિરેાધ એ રીતે છે કે અભેદવાદમાં દૂ' પઢા માં દ્વિત્યના અન્વય નિરાકાંક્ષ બની જાય છે. સૂત્રના અર્થ એ છે કે ભગવાન, પેાતાને ઉદ્દેશીને કહે છે કે નાના અને દના રૂપે હુ એ (દ્વિરૂપ) છું. નિયમ છે કે જે જે ધર્મ થી વિશિષ્ટ વિષયને અવલ'બીને તમે ભેદની વિવક્ષા કરા તે તે ધમ થી વિશિષ્ટને અવલખીને જ દ્વિવ આદિસ`ખ્યા અન્વયમાં સાકાંક્ષા હેાય છે. હવે પ્રસ્તુતમાં જ્ઞાનધર્મ વિશિષ્ટ અને દનધવિશિષ્ટને અવલ'ખીને એક જ ભગવત્સ્વરૂપવ્યક્તિમાં ભેદની વિક્ષા કરી હાવાથી ભગવત્સ્વરૂપ વ્યક્તિમાં દ્વિત્યના અન્વય ભિન્ન ભિન્ન જ્ઞાન-દર્શન ધર્મના વૈશિષ્ટ્રયની અપેક્ષાએ જ થઇ શકે. પણ તમારા મતે જ્ઞાન-દર્શન એક જ હાવાથી મેદની વિવક્ષાનુ ખીજ જ ઊંડી જાય છે તેા પછી દ્વિત્યના અન્વય કઈ રીતે થશે? જો ભિન્ના વાચકપદને બદલે અમિ ના વાચકપદો સાથે પણ દ્વિત્યના અન્વયમાં સાકાંક્ષતા માનવામાં આવે તે મૌૌ ઘટવુમાાં (=આ એ ઘટ અને કુંભ છે.) આ પ્રયાગમાં પણ એક જ વ્યક્તિવાચક ઘટકુભ પદોની સાથે દ્વિત્યના અન્વયમાં સાકાંક્ષતા માનવાની આપત્તિ આવશે. ૭૦ [ સૂત્રના અથ યુક્તિથી બાધિત ન હોઇ શકે-મા॰ ] સમાધાન :- આ આશ'કાની સામે સંમતિકારના અભિપ્રાય એવા છે કે ફાઈ પણ આગમસૂત્રના અથ એવા કરવા જોઇએ કે જે યુક્તિસ ંગત હાય, નહિ કે યુક્તિબાધિત, કેમકે સૂત્રના અર્ધાં વિષયભેદથી વિચિત્ર હોય છે. કોઇક સૂત્રમાં પેાતાના દનના સિદ્ધાંત મુજબના અર્થાનું પ્રતિપાદન હાય છે તેા કેઇક સૂત્રમાં અન્યદશ નાના સિદ્ધાંત મુજખના અર્થાનુ પણ પ્રતિપાદન હેાય છે. (એટલા માત્રથી એમ નહિ સમજી લેવાનુ કે સૂત્રમાં કહેલા બધા અર્થ આપણા સિદ્ધાંત મુજબના જ છે.) આ અભિપ્રાયને મનમાં રાખીને સ'મતિકાર ઉપરક્ત આશકાના જવાબમાં કહે છે કે १. अधः गुणीभूतः अवधिः यस्य स इति व्युत्पत्त्या अधावधिकपदेन श्रुतकेवलिमनःपर्यायकेवलिनौ ग्राद्यौ यतः श्रुतस्य मनःपर्यायस्य वा पूर्णतायां सत्यां अवधेस्सत्त्वेऽपि तस्य गुणीभूतत्वेन श्रुतकेवलेन मनःपर्यायकेवलेन वा व्यपदेशस्य समुचितत्वात् प्राधान्येन हि व्यपदेशा भवन्ति इति न्यायात् - [इति सुखलाल : ] । * જે એક પદ ખીજા પદના વિરહમાં વાકયાના ખાધ ત કરાવી શકે તેવા બે પદો પરસ્પર સાકાંક્ષ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy