SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલયભેદાભેદચર્ચા आवरणक्षयजत्वादिना केवलज्ञानदर्शनयोरैक्यम्- ( १३७) क्रमेण युगपद्वा परस्परनिरपेक्षस्व विषय पर्यवसितज्ञानदर्शनोपयोगौ केवलिन्यसर्वार्थत्वाद् मत्यादिज्ञानचतुष्टयवन्न स्त इति दृष्टान्तभावनापूर्वमाह' पण्णवणिजा भावा समत्तसुअनाणदंसणाविसओ । ओहम पज्जवाण य अण्णोष्णविलक्खणा विसओ || ' तम्हा चउव्विभागो जुज्जइ ण उ नाणदंसण जिणाणं । સચરુમળાવળમાંતમવયંવરું નન્હા ।' (સન્મતિ. રા૬, ૨૭) કૃત્તિ । ( १३८) प्रज्ञापनीया: = शब्दाभिलाप्या भावा द्रव्यादयः समस्तश्रुतज्ञानस्य द्वादशाङ्गवाक्यात्मकस्य दर्शनायाः = दर्शनप्रयोजिकायास्तदुपजाताया बुद्धेः विषयः = आलम्बनम्, मतेरपि त एव शब्दावसिता विषया द्रष्टव्याः, शब्दपरिकर्मणाहितक्षयोपशमजनितस्य ज्ञानस्य यथोक्तभावविषयस्य मतित्वात् मतिश्रुतयोर सर्व पर्याय सर्वद्रव्यविषयतया तुल्यार्थत्वप्रतिपादनाच्च, अवधिमनःपर्याययोः पुनरन्योन्यविलक्षणाभावा विषयः अवधे रूपिद्रव्यमात्रम्, मनःपर्यायस्य च मन्यमानानि द्रव्यमनांसी त्यसर्वार्थान्येतानि । तस्मात् चतुर्णां मत्यादीनां विभागो युज्यते तत्तत्क्षयोपशमप्रत्ययभेदात्, न तु जिनानां ज्ञानदर्शनयोः । 'नाणदंसण त्ति' अविभक्तिको निर्देशः सूत्रत्वात् । પરંતુ સમ્યગ્દર્શનની હાજરીમાં મતિજ્ઞાનાદિના ક્ષાપશમને તેનાથી કાંઈ આંચ આવતી નથી, તેથી ‘અજ્ઞાન સિવાયની વિરાધી સામગ્રીનુ' સમવધાન ન હાય” એમ કીધું. આ રીતે જૈન શાસ્ત્રની મર્યાદાને અનુરૂપ ઘણું' ઘણું ચિંતન કરી શકાય છે. (૧૩૭) પરસ્પર એકબીજાથી નિરપેક્ષપણે પાતપાતાના વિષયને ગ્રહણ કરવામાં તપર એવા જ્ઞાન અને દન એ ભિન્ન ઉપયાગ, ક્રમશઃ અથવા એક સાથે કેવલીમાં સ`ભવી શકતા નથી, કારણ કે તમારા મતે તે બન્ને સર્વાગ્રાહી રહેતા નથી. દા. ત. સર્વગ્રાહી ન હાય એવા મતિ આદિ ચાર જ્ઞાન કેવલીમાં હાતા નથી, આ રીતે દૃષ્ટાંતભાવના સાથે સંમતિકાર હવે એ ગાથાથી જે જણાવે છે. તેના અર્થ આ પ્રમાણે છે.–સ પૂર્ણ શ્રુતજ્ઞાન અને દનાના વિષય ફક્ત પ્રજ્ઞાપનીય ભાવેા છે અને અવધિ તથા મનઃપવજ્ઞાનને વિષય પણ અન્યાન્ય વિલક્ષણ (મર્યાદિત) છે. તેથી ત્યાં ચાર પ્રકારના વિભાગ ચાગ્ય છે પરંતુ જિનાના જ્ઞાન દર્શનમાં તે યુક્ત નથી, કારણ કે કેવળાપયેાગ સકળ, નિરાવરણ, અનત, અક્ષય છે. Jain Education International ૧૬૭ [અસર્વાગ્રાહી ન હેાય તે જ્ઞાન નિવિભાગ=એક જ હાય ] (૧૩૮) પ્રજ્ઞાપનીય ભાવ એટલે શબ્દથી જેના અભિલાપ થઇ શકે તેવા દ્રવ્ય, ગુણાઢિ ભાવેા જાણવા. સમસ્ત શ્રુતજ્ઞાન એટલે દ્વાદશાંગીના સમસ્ત વાકયેા. દર્શાના એટલે દ્વાદશાંગીથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કે જે શાસ્ત્રીય વિષયના ભાન સ્વરૂપ દર્શીનની પ્રત્યેાજક હાય છે. દ્વાદશાંગ અને તેનાથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ, બન્નેના વિષય ફક્ત પ્રજ્ઞાપનીય ભાવા જ હાઈ શકે છે. અને મતિજ્ઞાનના વિષય પણ તે જ જાણવા કે જે શબ્દથી ખાધ્ય હાય છે. કારણ કે શબ્દાત્મકશાસ્રના પરિશીલનથી પ્રગટેલા ક્ષચે।પશમવડે શબ્દખાધ્ય પદાર્થ વિષયક જે જ્ઞાન થાય છે તે મતિજ્ઞાનરૂપ હાય છે. તથા મતિજ્ઞાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy