SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલભેદભે ચર્ચા તાં પતિ રૂાટેનુvપત્તિવ, અસ્વસ્થવાદ્યાર્થવાનું ! સ્ત્રવેતર્થ તુ ઘટાડા वेलायामपि 'घट' पश्यति' इति प्रयोगप्रसङ्गात् , घटदर्शनलब्धेः तदानीमपि विद्यमानत्वात् । 'चक्षुष्मान् सर्व पश्यति न त्वन्धः' इत्यादौ त्वगत्या लब्धेर्योग्यताया वाख्यातार्थत्वमभ्युपगम्यत एव, न तु सर्वत्राप्ययं न्यायः अतिप्रसङ्गात् । न च सिद्धान्ते विना निक्षेपविशेषमप्रसिद्धार्थे पदवृत्ति विधार्यते । पट्षष्टिसागरोपमस्थितिकत्वादिकमपि मतिज्ञानादेर्लब्ध्यपेक्षयैवेति 'दुर्वचम् , एकस्या एव क्षयोपशमरूपलब्धेस्तावत्कालमनवस्थानात , द्रव्याद्यपेक्ष या विचित्रापरा. परक्षयोपशमसन्तानस्यैव प्रवृत्त्युपगमात् । किन्तु, एकजीवावच्छेदेन अज्ञानातिरिक्तविरोधिसामप्रयसमवहितपट्षष्टिसागरोपमक्षणत्वव्याप्यस्वजातीयोत्पत्तिकत्वे सति तदधिकक्षणानुत्पत्ति करवसजातीयत्वरूप तत् पारिभाषिकमेव वक्तव्यम् , एवमन्यदप्यूह्यम् । એ શાસ્ત્રસંમત નથી. એનું કારણ એ છે કે દર્શન પદનો જે વ્યુત્પત્તિ અર્થ છે – સામાન્યવિષયક બેધ, તે કેવળજ્ઞાનમાં ઘટી શકે છે. જ્યારે મતિઆદિને જે વ્યુત્પત્તિ અર્થ છે--મનન કરવું વગેરે, તે કેવળજ્ઞાનમાં ઘટી શકે તેમ નથી. [ લબ્ધિપક્ષે એ જ્ઞાતિ ના પરચત્તિ-આ પ્રેગની અનુપત્તિ ]. જો કે આ તે એક પ્રકારના પ્રૌઢિવાદ જ છે. પ્રૌઢિવાદ એટલે પોતાને આ રીતે જ માનવું છે માટે એનું એ રીતે જ સમર્થન કર્યા કરવું. કમવાદીને કમવાદ ઉભો રાખ છે માટે શક્તિના આધારે જ્ઞાતૃવ દૃષ્યત્વ વગેરેની સંગતિ કરવી પડે છે. ખરી રીતે તો શાસ્ત્રમાં જે કહ્યું છે કે કેવલી “ચ નાનાતિ તથા પતિ’ આ વાત કમવાદમાં શક્તિને લઈને ઘટી શકે તેમ નથી. કારણ કે જ્ઞાનારિ-રૂતિ પ્રગમાં ‘ત્તિ એ આખ્યાત પ્રત્યયને અર્થ જે સર્વ સાધારણપણે આશ્રયતારૂપે લેવામાં આવે છે તે કમવાદમાં નહિ ઘટી શકે. કારણ કે કેવલીમાં કમિકવાદી મને એકસાથે જ્ઞાન-દર્શને ઉભયની આશ્રયતા હોતી નથી. તિપૂ પ્રત્યયને લબ્ધિરૂપ અર્થ કરીએ તે કેવલી જ્યારે જ્ઞાનનો આશ્રય હોય ત્યારે દર્શનની લબ્ધિવાળા હાય” એ અર્થ ઘટી શકે ખરો, પણ એમાં એક અતિપ્રસંગ આવશે. તે આ પ્રમાણે-અપજ્ઞપુરુષ જ્યારે ઘટને જેતેં ન હોય ત્યારે પણ તેમાં ઘટદર્શનની લબ્ધિ નિબંધપણે વિદ્યમાન હોય છે તેથી તે વખતે “પ્રચત્તિ (=ઘટને જુએ છે) એવા પ્રયોગની આપત્તિ આવશે. પૂર્વપક્ષી - ‘પક્ષમાન સર્વ પ્રકૃત, તુ ” (આંખવાળે બધું એ જુએ છે નહિ કે આંધળો.) આ પ્રયોગમાં તિપૂ આખ્યાત પ્રત્યય લબ્ધિ કે યોગ્યતા અર્થમાં પ્રસિદ્ધ જ છે. કારણ કે આંખવાળે પુરુષ બધું જોઈ શકવાની લબ્ધિ કે યોગ્યતાવાળો હોય છે, પણ કે બધું એકસાથે જતા નથી. તો એ જ રીતે કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં પણ માની શકાય છે. ઉત્તરપક્ષ – ચશ્માન. ઈત્યાદિ પ્રયોગમાં બીજી રીતે અર્થસંગતિ શકય ન હેવાથી, નાછુટકે અમે પણ લબ્ધિ કે યોગ્યતા અર્થ માનીએ છીએ. નહિ કે સર્વત્ર, १. दुर्वचं क्षयोपशमरूपाया एकस्या एव लब्धे त । २. कस्वस्वसजा त। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy