SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ (૩૬) મખ્યતે=આક્ષિતે યથા જોયોવૃત્તોડ મારિપતુની તઋત્તિમ न्वयोदपर्यवसितचतुर्सानो ज्ञातदृष्टभाषी ज्ञाता दृष्टा च नियमेन युज्यते; तथैतदपि एकत्ववादिना यदपर्यवसितत्वादि क्रमोपयोगे केवलिनि' प्रेयते तदपि सार्वदिककेवलज्ञानदर्शनशक्तिसमन्वयात्' उपपद्यत इत्यर्थः । भण्यते-अत्रोत्तर दीयतेयथैवाहन्न पञ्चज्ञानी तथैवैतदपि-कमवादिना यदुच्यते भेदतो ज्ञानवान् दर्शनवांश्च तदपि, न भवतीत्यर्थः । मत्यायावरणक्षयेऽपि एकदेशग्राहिणो मतिज्ञानादेरिव दर्शनावरणक्षयेऽपि तादृशदर्शनस्य केवलिनि भेदेनानुपपत्तेरिति भावः । इयांस्तु विशेषः यदभेदेनापि केवलज्ञाने दर्शनसंज्ञा सिद्धान्तसम्मता, न तु मतिज्ञानादिसंज्ञेति, तत्र हेतू अन्वर्थोपपत्त्यनुपपत्ती एव द्रष्टव्ये । अयं च प्रौढिवादः । वस्तुतः क्रमवादे यदा जानाति [ છઘસ્થની જેમ કેવલિમાં શક્તિના આધારે અપર્યાવસિતત્વાદ?] (૧૩૬) મૂળગાથામાં મારૂ શબ્દનું સંસ્કૃતમાં રૂપાંતર “મખ્યતે” એવું થાય છે. એને અર્થ “આક્ષેપ કરાય છે એવો કરવાને છે. અર્થાત્ પૂર્વપક્ષી પોતાના પક્ષના બચાવરૂપે એમ કહેવા માંગે છે કે “મતિજ્ઞાન આદિ ચારે જ્ઞાનનો ઉપયોગ એકસાથે ક્યારેય હેતું નથી, પણ ક્રમશઃ હોય છે, છતાં પણ “ચારેજ્ઞાનના ધણ” એમ કહેવાય છે. કારણ કે એક જ્ઞાનને ઉપયોગ પ્રવર્તી રહ્યો હોય ત્યારે અન્યજ્ઞાન શક્તિરૂપે વિદ્યમાન હોય છે. ચારે જ્ઞાન કમિક હોવા છતાં પણ અમુક મહાત્મા અપર્યવસિત ચાર જ્ઞાનાવાળા છે એમ કહી શકાય છે. (અહીં અપર્ય વસિત એટલે દીર્ઘકાલીન સ્થિતિવાળા એ અર્થ સમજ, નહિ કે અનંતસ્થિતિવાળા કારણ કે કેવળજ્ઞાન થતાં ચારે જ્ઞાનને અંત આવી જાય છે.) તદુપરાંત, જ્ઞાતદષ્ટભાષિત્વ પણ તેમનામાં મનાય છે. તથા જ્ઞાતૃત્વ અને દષ્ટ વ પણ બધાને માન્ય છે. ચારે જ્ઞાન કમિક હોવા છતાં શક્તિના આધારે છદ્મસ્થમાં જે આ બધું ઘટી શકતું હોય તો એ જ રીતે અભેદવાદી દ્વારા કમિવાદમાં કેવલીમાં જે અપર્યવસિતત્વ આદિની અનુપત્તિ પૂર્વે દર્શાવી છે, તેનું પણ નિરાકરણ ક્રમિકવાદપક્ષમાં કેવલીમાં સર્વકાલીન કેવળજ્ઞાન કેવળદર્શનની શક્તિ માની લેવાથી થઈ શકે છે.” [પંચજ્ઞાનની જેમ ઉપયોગ યુગલને નિષેધ ] આની સામે અભેદવાદી ગ્રંથકાર જવાબ આપતાં કહે છે કે અરિહંત (અર્થાત્ કેવલી) જેમ પંચજ્ઞાની નથી હોતા એજ રીતે ક્રમવાદીએ કહ્યા છે તેવા ભિન્ન ભિન્ન જ્ઞાનદર્શનવાળા પણ હોતા નથી. તાત્પર્ય એ છે કે મતિજ્ઞાનાવરણ આદિને ક્ષય થઈ જાય તો પણ કેવલીમાં જેમ અપાશગ્રાહી મતિજ્ઞાનાદિ હોવાનું મનાતું નથી, એ જ રીતે દર્શનાવરણને ક્ષય થયા પછી પણ કેવલીમાં સ્વતંત્રપણે અ૯પાંશ (=સામાન્યમાત્ર) ગ્રાહી દર્શન મનાતું નથી. અર્થાત્ કેવલીમાં સ્વતંત્રપણે મતિ આદિ ચાર જ્ઞાન કે દર્શન હોતા નથી. છતાં પણ કંઈક તફાવત છે તે એટલો છે કે કેવળજ્ઞાનમાં અભિન્નપણે કેવળદર્શનનો વ્યવહાર કરાવનાર દર્શનસંજ્ઞા શાસ્ત્ર સંમત છે પણ એ જ રીતે કઈ અભિનપણે મતિજ્ઞાનાદિને વ્યવહાર કરવા માટે મતિજ્ઞાન આદિ શબ્દપ્રયોગ કરે તે . સિનિ મિતિ તો ૨. વા યુઘત રતિ ા મ તો ૩. તાદશ હું તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy