SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલભેદભેદચર્ચા ग्रहणादनन्तविशेषवर्तिज्ञानादनाकार सामान्यमात्रावलम्बि केवलदर्शन यतो नियमेन-एकान्तेनैव परीतमल्पं भवतीति कुतो विषयाभावादनन्तता । न च 'उभयोस्तुल्यविषयत्वाऽविशेषेऽपि मुख्योपसर्जनभावकृतो विशेषः' इति वाच्यम् , विशेषणविशेष्यभावेन तत्तन्नयजनितवैज्ञानिक सम्बन्धावच्छिन्नविषयतया वा तत्र कामचारात् । आपेक्षिकस्य च तस्यास्मदादिबुद्धावेवाधिरोहात् । एतच्च निरूपित' तत्त्वम् ‘जं जं जे जे भावे' (आव० २८२) इत्यादिनियुक्तिगाथाया नयभेदेन व्याख्याद्वये अनेकान्तव्यवस्थायाम् अस्माभिः । अक्रमोपयोगद्वयवादी तु प्रकृतगाथायां साकारे यद् ग्रहण-दर्शन तस्य नियमो-अवश्यंभावो यावन्तो विशेषास्तावन्त्यखण्डसखण्डोपाधिरूपाणि जातिरूपाणि वा सामान्यानीति हेतोस्तेनाऽपरीत अनन्तमित्यकारप्रश्लेषेण व्याचष्टे । વિષયે ખરેખર, ઘણા ઓછા માનવા પડશે. તેથી દર્શનમાં અનંતતા નહિ માની શકાય. જ્યારે આગમમાં તે “જળને વ ને..” એમ કહીને કેવળદર્શનમાં અનંતતાનું નિરૂપણ કર્યું છે. આ આગમસૂત્ર સાથે કેવળદર્શન અલ્પ સંખ્યાવાળું હોવાની માન્યાતાને વિરોધ પ્રસક્ત થશે. વાત પણ બરાબર છે કે પૂર્વપક્ષી દર્શનને જે જ્ઞાનથી ભિન્ન માનતે હોય તે, જ્ઞાન સાકારગ્રહણાત્મક અને દર્શન નિરાકારગ્રહણાત્મક, આ ભેદ પણ અવશ્ય માનવે પડશે. હવે જ્ઞાન સાકારગ્રાહી એટલે વિશેષગ્રાહી થયું અને વિશેષ પદાર્થો અનંત છે એટલે જ્ઞાન અનંત વિશ્વમાં વ્યાપીને રહેશે. બીજી બાજુ દર્શન નિરાકારગ્રાહી એટલે સામાન્યમાત્રગ્રાહી રહ્યું, અને સામાન્ય પદાર્થો વિશેષ કરતાં નિયમો અપસંખ્યાવાળા હોય છે. દા. ત. એક દ્રવ્યવરૂપ સામાન્યને આશ્રયીને ઘટ, વસ્ત્ર, કાષ્ટ વગેરે વિશે અનેક હોય છે. તેને અર્થ એ થયો કે વિશેષગ્રાહી જ્ઞાન કરતા સામાન્યગ્રાહી કેવળદર્શનનો વિષય ઘણો જ અ૯પ છે (દર્શનના વિષયરૂપે નીચે નીચે ઉતરતા એકમાત્ર મહાસત્તા રૂપ પર સામાન્ય શેષ રહી જાય છે. મહાસત્તા સિવાય બીજું કંઈ દર્શનના વિષયરૂપે બાકી રહેતું નથી. તે પછી દર્શનના વિષયો અનંત છે એમ કઈ રીતે કહી શકાય? આ એક મોટી આપત્તિ ભેદવાદમાં પ્રસિદ્ધ થાય છે. ભેદવાદીની શંકા-અમારા મતે પણ જ્ઞાન અને દર્શનમાં તુલ્યવિષયતા એક સરખી જ છે. માટે અનંતતાની અનુપત્તિ જેવું કાંઈ નથી. તો પછી જ્ઞાન અને દર્શનમાં શું ભેદ રહ્યો ?- એ પ્રશ્નને જવાબ એ છે કે કેવળદર્શન વિશેષને ગૌણપણે ગ્રહણ કરતું હોવાથી સ્વયં કેવળજ્ઞાનનું વિશેષણ બની જવાથી ગણુ છે. જ્યારે કેવળ જ્ઞાન વિશેષને મુખ્ય પણે ગ્રહણ કરતું હોવાથી કેવળદર્શનના વિશેષ્યરૂપ બનવાથી તે મુખ્ય છે. આ રીતે તે બન્નેમાં સ્પષ્ટપણે ગણ-મુખ્યભાવકૃત વિશેષતા ઉપસી આવે છે. (લૌકિક વ્યવહારમાં પણ “પાણીવાળો ઘડો' એવા પ્રયોગથી વિશેષ્યરૂપ ઘડો મુખ્યરૂપે અને વિશેષણરૂપ પાણી ગૌણપણે ભાસે છે એ વાત પ્રસિદ્ધ છે.) સમાધાન :-ભેદવાદીની આ શંકા બરાબર નથી. કારણ કે વિશેષણ-વિશેષ્યભાવથી મુખ્ય-ગણુભાવની પ્રસિદ્ધિ ઈચ્છાધીન છે. તેથી તમે જે રીતે વિશેષણ-વિશેષ્ય ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy