SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનખદુ (૩૨) તા ૨ સર્વજ્ઞત્વ જ્ઞ સમવતીયા - 6 'अण्णायं पासंतो अट्ठि च अरहा वियाणतो । किं जाणइ किं पासइ कह सव्वण्णु त्ति वा होइ || ' ( सम्मति० २ / १३) (१३२) अज्ञातं पश्यन् अदृष्ट च जानानः किं जानाति किं वा पश्यति ? | न किञ्चिदित्यर्थः । कथं वा तस्य सर्वज्ञता भवेत् ? । न कथमपीत्यर्थः । समसंख्यक विषयकत्वेनापि केवलयेोरैक्यम् - સ (१३३) ज्ञानदर्शनयोर्विषयविधयेक संख्याशालित्वादपि एकत्वमित्याह-'केवलनाणमत जव तह दंसणं पि पण्णत्त' । . सागारग्गहणाहि यणियमपरित्त अनागारं ॥ ' ( सन्मति ० २।१४ ) ' (१३४) यद्येकत्व ज्ञानदर्शनयोर्न स्यात् तदाऽल्पविषयत्वाद्दर्शनमनन्तं स्यादिति " अनंते hamar rid केवलदंसणे " इत्यागमविरोधः प्रसज्येत । दर्शनस्य हि ज्ञानाद् भेदे साकार ગ્રાહિકાથી એટલે કે સ્પષ્ટ અ‘ગુલિનિર્દેશ દ્વારા ભ્રાન્ત છદ્મસ્થની બુદ્ધિમાં જે કાઈ પદાર્થોના પ્રવેશ હૈાય તે પદાર્થ જયારે અને ત્યારે ગમે તે કાળમાં જ્ઞાન-દન ઉભયના વિષય થઈ ચુકેલા હાય જ છે એટલે તમારા ભેદપક્ષમાં ઉપરાક્ત આપત્તિ જેમની તેમ ઉભી રહે છે. (૧૩૧–૧૩૨) તેથી હવે ભેપક્ષમાં સજ્ઞતા સ'ભવી શકે તેમ નથી એવુ' દર્શાવવા સમતિકાર કહે છે કે ઃ— ગાથા :– અજ્ઞાતનુ દર્શન કરનારા અને અદૃષ્ટનુ જ્ઞાન કરનારા એવા અરિહત (વાસ્તવમાં) શુ' જાણે છે? અને શુ' જુએ છે? અથવા તેા એ સર્વજ્ઞ શી રીતે હોય ? તાપ, કેવલી ભગવાન, જો તમારા મતે અજ્ઞાતનું દર્શન કરતા હાય અને અદૃષ્ટનુ જ્ઞાન કરતા હાય તો તેના ઉપર સ્વાભાવિક પ્રશ્ન થશે કે એમાં એમણે જાણ્યું શુ? અને જોયુ... શું? એના જવાખ પણ એટલેા જ કે કાંઇ જાણ્યું નથી અને કાંઇ જોયુ* નથી. તેા પછી એમનામાં સજ્ઞપણુ' પણ કઇ રીતે ઘટશે એ પ્રશ્ન થશે. તાત્પર્ય એ જ કે તેમનામાં કોઈ પણ રીતે સવ પણું ઘટી શકશે નહિ. [ભેદવાદમાં કેવલદનમાં અનન્તત્વની અનુપપત્તિ] (૧૩૩–૧૩૪) ‘જ્ઞાન અને દન સ્વસ્વવિષયાની અપેક્ષાએ સમાન સંખ્યાવાળા હોય છે માટે મનેમાં અકય હાવુ જોઇએ' તેમ દર્શાવતા અભેદવાદી સંમતિકાર કહે છે કે— “જેમ (સૂત્રમાં) કેવલજ્ઞાનને અનંત હોવાનુ` કહ્યું છે, તેમ કેવલદર્શનને પણ અનંત હોવાનુ` કહ્યું છે. (ને ખ'ને ભિન્ન હોય તેા) સાકારગ્રહણાત્મક કેવલજ્ઞાન કરતા નિરાકારગ્રહણુરૂપ કેવળદર્શીન નિયમા અલ્પ સંખ્યાવાળું હોય.” ગ્રન્થકારનુ કહેવાનું તાત્પર્ય એવુ છે કે જ્ઞાન અને દર્શનને જો એક ન માનીએ તા વિશેષસખ્યાની અપેક્ષાએ સામાન્યની સખ્યા અલ્પ હાવાથી જ્ઞાન કરતાં દશનના નિશ્ચિીતિ માવ: | ‰ ત । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy