SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જ્ઞાનબિંદુ અમેરપક્ષાત્ર જ્ઞાતિ-રમવિરવામા - (१२९) क्रमाऽक्रमोपयोगद्वयपक्षे भगवतो यदापद्यते तदाह'अद्दिढ अण्णाय च केवली एव भासइ सया वि । एगसमयम्मि हंदी वरणविगप्पो ण संभवइ ॥' (सन्मति० २/१२) इति ।। (१३०) आद्यपक्षे ज्ञानकालेऽदृष्टम् , दर्शनकाले चाज्ञातम् , द्वितीयपक्षे च सामान्यांછે કે ચક્ષુની જેમ અવધિ અને કેવળજ્ઞાન વિષયાખ્યાતિરૂપ છે, શેષવૃત્તિવિશેષથી તે બને જ્ઞાન-દર્શનરૂપ મનાય છે(૧૨૮) વિશેષાર્થ દર્શાવતા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે ચક્ષુની જેમ એટલે કે ચાક્ષુષ જ્ઞાનની જેમ, તથા વિષય-અખ્યાતિ એટલે કે પૂછજ્ઞાનાભાવ. તાત્પર્ય એ છે કે અવધિ અને કેવળજ્ઞાન, ચાક્ષુષજ્ઞાનની જેમ અપૃષ્ટપદાર્થ વિષયક હોય છે. ચક્ષુ-ઈન્દ્રિય અપ્રાપ્ય કારિ છે એટલે વિષયને સ્પર્ધ્યા વિના જ વિષયનું જ્ઞાન થઈ જાય છે. અવધિજ્ઞાન, કેવળજ્ઞાનમાં પણ એવું જ છે. શંકા થાય કે “અવધિ–કેવળજ્ઞાન અસ્કૃષ્ટજ્ઞાનરૂપ કહેવાને બદલે પૃષ્ટજ્ઞાનાભાવરૂપ શા માટે કહ્યાં ?” તેને જવાબ એ છે કે વસ્તુ માત્ર જૈન મતમાં ભાવ-અભાવ ઉભયામક જ છે તેથી કઈવાર ભાવરૂપે અને કેઈવાર અભાવરૂપે નિર્દેશ કરવામાં કઈ દોષ લાગતો નથી. બધું જ મતિજ્ઞાન જ્ઞાન-દર્શન ઉભયરૂપ હતું નથી. જ્યારે બધું જ અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન જ્ઞાન-દર્શન ઉભયરૂપ હોય છે. આવી ભિન્નતા શા માટે તે દર્શાવતા હવે કહે છે કે, શેષ વૃત્તિઓ (અર્થાત્ અસ્પૃષ્ણજ્ઞાનથી શેષ એટલે બીજા જ્ઞાને કે જે) પૃષ્ઠજ્ઞાન રૂપ છે તે સ્પષ્ટજ્ઞાનથી ભિન્નતા અવધિ–કેવળમાં રહેલી છે. એ ભિન્નતા શેનાથી છે? તે કે અસ્કૃષ્ટતા વિશેષથી છે. આ અપૃષ્ટતા વિશેષ એટલે આગળ (ગાથા ૨૫ થી) કહેવાશે તે મુજબ અસ્કૃષ્ટ અવિષયવૃત્તિત્ત્વથી વ્યંગ્ય જે વિશેષતા. આ અસ્કૃષ્ટતાવિશેષથી અવધિ અને કેવળ ઉપયોગને જ્ઞાન અને દર્શન ઉભય પદથી વ્યવહાર થાય છે. સ્પષ્ટતા : સમ્મતિના બીજ કાંડની ૨૫ મી ગાથા આગળ આવશે. તેને સારાંશ એ છે કે ચક્ષુથી જે અપૃષ્ટ વિષયનું જ્ઞાન થાય છે તે ચાક્ષુષ જ્ઞાન ઉપરાંત ચક્ષુ દર્શન પણ કહેવાય છે અને મનથી ઈન્દ્રિયાતીત પરમાણુ આદિ વિષયક જે બોધ થાય છે તે જ્ઞાન ઉપરાંત અચક્ષુદર્શન પણ કહેવાય છે. (આમાં અનુમિતિ આદિ પરોક્ષ જ્ઞાન અપવાદરૂપ સમજવા.) ટૂંકમાં, વ્યંજનાવગ્રહને વિષય ન હોય એવા પદાર્થનું પ્રત્યક્ષ જ્ઞાન તે જ દર્શનરૂપ છે. આ વ્યાખ્યા ચક્ષુ અચક્ષુ, અવધિ અને કેવળ બધામાં ઘટે એવી છે. [અજ્ઞાત-અટવસ્તુભાષણની ભેદવાદમાં પ્રસક્તિ]. (૧૨-૧૩૦) અને ઉપયોગને અભિન માનવાને બદલે, ભિન્ન વિષમકાલીન અથવા ભિન્ન સમકાલીન માનીએ તો બીજી પણ જે આપત્તિ આવે છે તે હવે સંમતિકાર કહે છે – ગાથાર્થ – “કેવલી સદાય અદષ્ટ અને અજ્ઞાત જ વસ્તુ ભાખે છે, તેથી એક સમયમાં વચન-વિકલ્પની સંભાવના રહેતી નથી” * અવિષય એટલે કે ઈન્દ્રિયાતીત વિષય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy