SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કૈવલઢયભેદાભેદચર્ચા ૧૫૭ (१२७) परमाणावुष्णरुक्षस्पर्शद्वयसमावेशवच्चाक्षुषे ज्ञानत्वदर्शनत्वयोः समावेश इत्यर्थः । इत्थं च चाक्षुषज्ञानदर्शनावरण कर्मापि परमार्थत एकम्, कार्यविशेषत उपाधिभेदतो वा नैमिति सिद्धम् । एवमवधिकेवलस्थलेऽपि द्रष्टव्यम् । तदाह "चक्षुर्वद्विषयाऽख्यातिरवधिज्ञानकेवले । शेषवृत्तिविशेषात्तु ते मते ज्ञानदर्शने || ” ( द्वा. १० / ३०) इति । (१२८) चक्षुर्वच्चाक्षुषवद्विषयाऽख्यातिः स्पृष्टज्ञानाभावः अस्पृष्टज्ञाने इति यावत्, भावाभावरूपे वस्तु अभावत्वाभिधानमपि दोषानावहम् । शेषा वृत्त योऽस्ट (?यः स्पृष्टज्ञानानि ताभ्यो विशेषः (? षोड) स्पृष्टताविशेषेण वक्ष्यमाणरीत्याऽस्पृष्टाऽविषयवृत्तित्वव्यङ्ग्येन, तस्मात्ते अवधिकेवले ज्ञानपदेन दर्शनपदेन च वाच्ये इत्येतदर्थः । ભિન્ન ભિન્ન સ્વભાવવાળા જ્ઞાન અને દર્શન અને માનવામાં વિરાધ ઊભા નહિ થાય ? સમાધાન :-ના. જેમ એકસ્વભાવવાળા દેવવ્રુત્તમાં ભિન્ન સ્વભાવવાળી દર્શન અને સ્પર્શન ખ”ને શક્તિએ એક સાથે રહી શકે છે, તેમાં કેાઇ વિરાધ આવતા નથી, એજ રીતે કેલિમાં એક સ્વભાવવાળી પ્રતીતિમાં જ્ઞાન અને દન, અને સ્વભાવને સમાવેશ માનવામાં પણ કાઈ વિરાધ નથી. પરમા એ ફલિત થાય છે કે જ્ઞાન અને દર્શન બન્ને એક જ છે. એટલે કે કેવળ ઉપયેાગરૂપ ધિમ માં કોઈ ભેદ નથી જે કાંઇ ભેદ છે તે તેમાં રહેલા જ્ઞાનત્વ અને દર્શનત્વ ધર્મામાં છે. આ રીતે અહીં કચિત્ ભેદાભેદ છે. અને એથી જ તેના આવરણુ ભેદની બાબતમાં પણ સ્યાદ્વાદ જાણુવા. અર્થાત્ ખન્ને આવરણા ધિરૂપે એક જ છે, જ્ઞાન-આવારકત્વ અને દન-આવારકત્વ આ એ ધર્મના ભેદથી જ્ઞાનાવરણ અને દનાવરણમાં કથ’ચિત્ ભેદ પશુ છે. સમતિ ગ્રંથકારે પાતે જ પેાતાના (નિશ્ચય) બત્રીશી નામના સ્તુતિગ્રંથમાં કહ્યું છે કે “પરમાણુ એક હાવા છતાં તેમાં રહેલા ઉષ્ણતા અને રૂક્ષતા, એ ભિન્ન ભિન્ન અવિરુદ્ધ ધર્મથી કથંચિત્ અનેકતા છે. તે જ રીતે ચાક્ષુષ દન અને ચાક્ષુષ જ્ઞાન તથા તેના આવરણેામાં પણ કથાચિત એકત્વ છે અને કાર્ય - ભેદની અપેક્ષાએ નથી પણ.” [જ્ઞાનાવરણ–દશ નાવરણ કર્યામાં અય (૧૭) બત્રીશીની ગાથાના અ કરતા ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જેમ પરમાણુમાં ઉષ્ણુ સ્પર્શી અને રુક્ષપ બન્ને ભેગા રહી શકે છે તેમ ચાક્ષુષોધમાં જ્ઞાનત્વ અને દનત્વ અને ઉપાધિઓ ભેગી રહી શકે છે. આ રીતે વિચારીએ તે એ સિદ્ધ થાય છે કે ચાક્ષુષજ્ઞાનાવરણ કર્યું અને ચક્ષુનાવરણુ કમ આ બન્ને પરમાથી એક પણ છે અથવા કાર્ય ભેદથી કે ઉપાધિભેદથી એકરૂપ નથી. (કાર્યભેદ એટલે કે જ્ઞાનના પ્રતિરાધ અને દર્શનનો પ્રતિરોધ આમ બે કાર્યામાં ભેદ તથા ઉપાધિભેદ એટલે જ્ઞાનાવારકત્વ અને ઘનાવારકત્વ-આ બે ભિન્ન ભિન્ન ઉપાધિ એમ સમજવુ'.) અવધિજ્ઞાન અને કેવળજ્ઞાન સ્થળમાં પણ આ રીતે જ સમજવાનુ છે. જેમ કે દ્વાત્રિશિકાકારે કહ્યું ૧. રળમાંવ વર્ત। ૨. મિતિ પ્રાપ્તમૂ | વ્ હૈં ૩. મા માત્રા ત । ૪. યેડHઇજ્ઞા આવતા ૫. સ્પષ્ટતા માત્ર મુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy