SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલદ્રભેદાભેદચર્ચા ૧૧૩ ( १२२ - ब ) एतेन केवलदर्शन सामग्रीत्वेन स्वस्यैव स्वनाशकत्वमिति केवलज्ञानक्षणिकत्वम् ; इत्यपि अपान्तम् अनैमित्तिके क्षणिकत्वाऽयोगात्, अन्यथा तत्क्षण एव तत्क्षणवृत्तिकार्ये नाशक इति सर्वत्रैव सूक्ष्मर्जुसूत्रनयसाम्राज्यस्य दुर्निवारत्वादिति किमतिपल्लवितेन ? नन्वियमनुपपत्तिः क्रमोपयोगपक्ष एवेत्यक्रमौ द्वावुपयोगौ स्तामित्याशङ्कते ' मल्लवादी - 'भवेद्वा समयमेककालमुत्पादस्तयेाः" इति । तत्रैकोपयोगवादी ग्रन्थकृत् सिद्धान्तयति 'हन्दि ' ज्ञायतां द्वावुपयोगौ नैकदेति, सामान्यविशेषपरिच्छेदात्मकत्वात् केवलज्ञानस्य यदेव ज्ञानं तदेव दर्शनमित्यत्रैव निर्भरः, उभयहेतुसमाजे समूहालम्ब 'नोत्पादस्यैव अन्यत्र दृष्टत्वात् नात्र अपरिदृष्टकल्पनाक्लेश इति भावः । ત્ સળવુથ્થું નાળ... એ ગાથા દ્વારા કેવળદુનમાં તમે માનેલી કેવળજ્ઞાનની પ્રમાણશૂન્ય હેતુતાનું ખંડન થઈ જવાનું છે. (૨) ખીજુ` કારણ એ છે કે કેવળજ્ઞાન ક્ષાયિકભાવરૂપ હાવાથી એકવાર ઉત્પન્ન થયા બાદ તેના નાશ થવા શકય નથી. (અર્થાત દ્વિતીયચતુ અંદિક્ષણમાં ક્રમશઃ કેવળજ્ઞાનના ઉચ્છેદ શકય નથી. [નિમિત્તનિરપેક્ષ ક્ષાયિક ભાવના નાશ અશકય] શ’કા :- જેમ સિદ્ધિગતિની પ્રાપ્તિના સમયે ક્ષાયિકભાવરૂપ ચારિત્ર હેાવા છતાં તેના નાશ થાય છે, તા એજ રીતે કેવળજ્ઞાનના પણ દ્વિતીયચતુર્થાં આદિ ક્ષણામાં નાશ માની શકાય છે. સમાધાન – કેવલીમાં જે ક્ષાયિકચારિત્ર હાય છે તેમાં યાગસ્થિરતા પણ નિમિત્ત છે. સિદ્ધિની પ્રાપ્તિ થતા કાયાક્રિયાગરૂપ નિમિત્તની સર્વથા નિવૃત્તિ થઈ જાય છે. તેથી ચાગીય મૂલક ક્ષાયિકચારિત્રના નાશ થઈ જાય તે યુક્ત છે. જ્યારે કેવળજ્ઞાનની ઉત્પત્તિ કે જ્ઞપ્તિમાં એક માત્ર આવરણક્ષય એ જ નિમિત્ત છે. અને ખીજુ કાઇ તેવુ... નિમિત્ત નથી કે જેના નાશથી દ્વિતીયચતુર્થાદિક્ષણમાં કેવળજ્ઞાનના નાશ સ'ભવી શકે. કેવળજ્ઞાનને ઉત્પત્તિ કે જ્ઞપ્તિમાં આવરણક્ષય સિવાય બીજા કેઇ નિમિત્તની અપેક્ષા નથી એટલે તે તે સ્વતંત્ર પ્રમાણુ હાવાનુ' શાસ્ત્રમાં કહ્યુ છે, જો બીજા કેાઇ નિમિત્તની અપેક્ષા માનશું તેા કેવળજ્ઞાન અસમર્થ બની જશે. કારણ કે જે નિમિત્તસાપેક્ષ હાય તે સ્વતઃ અસમ હોય છે, એવેા ન્યાય સત્ર પ્રવર્તે છે તેથી નિમિત્તસાપેક્ષ કેવળજ્ઞાનમાં સ્વતઃ પ્રામાણ્યના ભંગ થવાની આપત્તિ આવશે. (૧૨૨-ખ) કેવળજ્ઞાન નિમિત્ત સાપેક્ષ નથી. અને ‘જે નિમિત્તસાપેક્ષ ન હેાય તે ક્ષણિક પણ હાય નહિ' એવા નિયમ પ્રવર્તે છે, તેથી હવે કેવળજ્ઞાનનુ ક્ષણિકત્વ સિદ્ધ કરવા માટે એવી કલ્પના કરવામાં આવે કે “કેવળદર્શનની સામગ્રીરૂપ હાવાથી કેવળજ્ઞાન પાતે જ પેાતાનું નાશક છે” તે એ કલ્પના પશુ નિરસ્ત થઈ જાય છે. જો કેવળજ્ઞાનને કેવળદર્શીનની સામગ્રીરૂપ હાવાથી પેાતાનું નાશક માનીએ અને એ રીતે ક્ષણિકતાની ઉપપત્તિ માટે ઋસૂત્રનયને અવકાશ આપીએ તે પછી સૂક્ષ્મ ઋજુસૂત્રનયવાદી એમ પણ કહી શકશે કે તે તે ક્ષણમાં રહેલા કાર્યાના નાશ પ્રત્યે તે તે ક્ષણ જ પાતે હેતુ છે. આ રીતે દ'ડપ્રહાર વગેરેની નાશકતાના લેાપ કરનારા સૂક્ષ્મજુસૂત્રનયના સામ્રાજયના પ્રતિકાર થઈ શકશે નહિ. બહુ વિસ્તાર કરવાથી સર્યું.. ૧. તેિ મવે હૈં ॥ ૨. સયોસ્તદ્વૈત।૩. સ્વનચૈવ ત । २० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy