SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જ્ઞાનબિન્દુ • (૨૨-૩૪) થ જ્ઞાનયોજમજે નોન હેતુતિ નિર્વિસમાધિ - छद्मस्थकालीनदर्शनात् प्रथमं केलज्ञानोत्पत्तिः, केवलदर्शने केवलज्ञानत्वेन 'विशिष्य हेतुत्वाच्च द्वितीयक्षणे केवलदर्शनोत्पत्तिः, ततश्च क्रमिकसामग्रीद्वयसम्पत्त्या क्रमिकोपयोगद्वयधारानिर्वाह इति एकक्षणन्यूनाधिकायुष्कयोस्त्वेकक्षणे केवलज्ञानोत्पत्त्यस्वीकार एव गतिरिति चेत् ? न, "दसणपुव्वं नाणं' (सन्मति २/२२) इत्यादिना तथाहेतुत्वस्य प्रमाणाभावेन निरसनीयत्वात् , उत्पन्नस्य केवलज्ञानस्य माथिकभावत्वेन नाशाऽयोगाच्च । न च मुक्तिसमये क्षायिकचारित्रनाशवदुपपत्तिः, क्षायिकत्वेऽपि तस्य योगस्थय निमित्तकत्वेन निमित्तनाशनाश्यत्वात् , केवलज्ञानस्य चाऽनैमित्तकत्वात् उत्पत्ती ज्ञप्तौ चावरणक्षयातिरिक्तनिमित्तानपेक्ष वेनैव तस्य स्वतन्त्रप्रमाणत्वव्यवस्थितेः, अन्यथा 'सापेक्षमसमर्थम्' इतिन्यायात्तत्राऽप्रामाण्यप्रसङ्गात् । સૂત્રને કઈ વાંધો આવે તેમ ન હોવાથી એને નિર્વાહ બરાબર થાય છે એટલે સૂત્રનિર્વાહા થાનુ૫૫ત્તિ રૂપ અર્થાપપત્તિને અવકાશ ન હોવાથી તેના દ્વારા–પહેલા કેવળજ્ઞાનની અને પછી કેવળદર્શનની ઉત્પત્તિ સિદ્ધ નહિ થઈ શકે. (૪) બે કેવલી છે. બનેને એક સાથે કેવળજ્ઞાન ઉતપન થયું છે. પણ એક કેવલી કરતા બીજા કેવલીનું અવશિષ્ટ આયુષ્ય એક ક્ષણ ન્યૂન કે અધિક છે. કમવાદમાં આવા બે કેવલિમાં કમિક ઉપયોગ યુગલની ધારાને નિર્વાહ થઈ શકશે નહિ કારણ કે કમવાદમાં એક કેવલિને સિદ્ધિરૂપ લબ્ધિની પ્રાપ્તિ કેવળજ્ઞાન ક્ષણમાં માનશે તે એનાથી એક ક્ષણ પૂનાધિક આયુષ્યવાળા બીજા કેવલિને કેવળદર્શનની ક્ષણમાં સિદ્ધિની લબ્ધિ પ્રાપ્ત થવાની મુશ્કેલી ઉભી થશે. આ ચાર હેતુઓથી પૂર્વપક્ષીની વાત બરોબર નથી એ સિદ્ધ થાય છે. fજ્ઞાન-દર્શન ઉપગમાં હેતુ-હેતુમભાવ નથી.] (૧૨૨–૧) પૂર્વપક્ષઃ-દર્શને પગ એ જ્ઞાને પગમાં હેતુ છે. બન્ને વચ્ચે સામાન્યત: હેતુહેતુમ-ભાવ રહેલો છે. તેથી એમ કહી શકાય કે છ૬મસ્થ અવસ્થાની છેલ્લી ક્ષણમાં જે નિર્વિકલ્પસમાધિરૂપ દર્શનોપયોગ હોય તેનાથી કેવલિ–અવસ્થાની પ્રથમ ક્ષણમાં કેવળજ્ઞાનની જ ઉપત્તિ થશે, નહિ કે કેવળદર્શનની, કારણ કે દર્શનોપયોગ પ્રત્યે સામાન્યત: જ્ઞાનપગ હેતુ નથી, પરંતુ કેવળદર્શન પ્રત્યે વિશેષે કરીને કેવળજ્ઞાન હેતુ છે. આ સ્થિતિમાં કેવલી અવસ્થાની પહેલી ક્ષણમાં કેવળદનની ઉત્પત્તિની શકતા નથી. કારણ કે તેની પૂર્વ ક્ષણમાં કેવળજ્ઞાન રૂપ હેતુ વિદ્યમાન નથી, પ્રથમ ક્ષણમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ જવાથી દ્વિતીયક્ષણમાં કેવળદર્શન ઉપન્ન થઈ શકશે. આ બનને ઉપયોગની સામગ્રી કમશઃ ઉપસ્થિત થતી હોવાથી અને ઉપયોગમાં પણ ક્રમિકતાને નિર્વાહ થઈ શકે છે. વળી, પૂર્વે જે આપત્તિ દર્શાવી છે કે એક ક્ષણ જૂનાધિક કેવલી પર્યાયવાળા બે કેવલીમાં કમિક ઉપયોગદ્વયધારા નહી ઘટી શકે, તેના ઉત્તરમાં કહેવાનું છે કે એકક્ષણન્યૂનાધિક આયુષ્યવાળા બે કેવલિને એક સાથે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થવાનું ન માનીએ એ જ ઉચિત ગતિ (ત્રમાર્ગ) છે. 1 ઉત્તરપક્ષ :-એ વાત બરાબર નથી. તેને બે કારણ છે. (૧) આગળ જઈને ૧. વિરોબ્ધ દે મા વિરોઘદ્દે મુ. ૨. નિર્વાહ + મ =ા ૩. તત્ર વ તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy