SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર કેવલદ્વયભેદભેદચર્ચા "दसणनाणावरणक्खए समाणम्मि कस्स पुवयरो ।' ફોm a regrો, હૃતિ તુવે કaોજા !” (મતિ, ૨/૬)* __ (१२१) सामान्यविशेषपरिच्छेदावरणापगमे कस्य प्रथमतरमुत्पादो भवेत् ? अन्यतरोत्पादे तदितरस्याप्युत्पादप्रसङ्गात् , अन्यतरसामग्रथा अन्यतरप्रतिबन्धकत्वे च उभयोरप्यभावप्रसङ्गात् । "सव्वाओ लद्धीओ सागारोवओगोवउत्तस्स' इति वचनप्रामाण्यात् प्रथम केवलज्ञानस्य पश्चात् केवलदर्शनस्योत्पाद इति चेत् ? न, एतद्वचनस्य लब्धियोगपद्य एव साक्षित्वात् , उपयोगक्रमाक्रमयोगदासीन्यात योगपद्येनापि निर्वाहेऽर्थाहर्शनेऽनन्तरोत्पत्त्यसिद्धेः, एकक्षणोत्पत्तिककेवलज्ञानयोरेकक्षणन्यूनाधिकायुष्कयोः केवलिनोः क्रमिकोपयोगद्वयधाराया निर्वाहयितुमशक्यत्वाच । [ કેવલજ્ઞાન-દર્શનમાંથી પ્રથમ ઉત્પત્તિ કોની? ] (૧૨૦ અને ૧૨૧) પહેલાં કહ્યું છે એ રીતે સંમતિગ્રંથકાર યુગપદ્ઉપયોગ યુગલવાદને એકવાર માની લઈને કમપગવાદનું ખંડન કર્યા પછી પિતાની વાસ્તવિક માન્યતાવાળા પક્ષને દર્શાવે છે– “દર્શનાવરણ અને જ્ઞાનાવરણનો ક્ષય સમકાલીન હોય તે બેમાંથી કોની પહેલા ઉત્પત્તિ થાય? (જે એમ કહો કે) બનેની સાથે ઉત્પત્તિ થાય છે (તે એની સામે આ વાત છે કે, બે ઉપયોગ સાથે તે હોતા નથી.” ઉપાધ્યાયજી મહારાજ આનું પષ્ટીકરણ કરતા કહે છે કે સામાન્ય અને વિશેષ એ બને તના અવબેધનું આવરણ એક સાથે ક્ષીણ થઈ ગયા પછી બેમાંથી કેની ઉ૫ત્તિ પહેલા થાય? વિનિગમક કેઈ ન હોવાથી બેમાંથી એકની જે સમયે ઉત્પત્તિ થશે તે જ સમયે બીજાની પણ ઉત્પત્તિ થઈને જ રહેશે. જે એમ માનીએ કે બેમાંથી એકની સામગ્રી બીજાની ઉત્પત્તિમાં પ્રતિબંધક બનશે તે બન્નેની ઉત્પત્તિ અટકી જવાની મુશ્કેલી આવશે. કારણ કે આવરણક્ષયરૂપ બન્નેની સામગ્રી તુલ્યબળવાળી હવાથી અને એકબીજાનું કાર્ય અટકાવશે. પૂર્વપક્ષ – “સારો સ્ત્રી ના વિરોધોવત્તરસ”=તમામ લબ્ધિઓ સાકાર ઉપગમાં ઉપયુક્ત હોય ત્યારે પ્રાપ્ત થાય છે.” આ સૂત્રવચન પ્રમાણભૂત હોવાથી પહેલા કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને પછી કેવળદર્શનની ઉત્પત્તિ થાય છે તેમ માનવું જોઈએ. (તાત્પર્ય, ઉક્તસૂત્ર કેવળજ્ઞાનની ઉત્પત્તિ પ્રથમ છે તેમ માનવામાં વિનિગમક છે) ઉત્તરપક્ષ – તમારી વાત બરોબર નથી કારણ કે (૧) ઉપર કહેલું સૂત્રવચન તો માત્ર લબ્ધિને પ્રાદુર્ભાવ અને સાકાર- ઉગ, આ બેની સમકાલીનતામાં જ સાક્ષી છે. તાત્પર્ય, કઈ પણ લબ્ધિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તે જ કાળે સાકાર-ઉપયોગ અવશ્ય પ્રવર્તમાન હોય (૨) કેવળજ્ઞાન-દર્શનને ઉપયોગ સમકાલીન હોય છે કે વિષમકાલીન આ બાબતમાં ઉપર કહેલું સૂત્ર તે ઉદાસીન છે અર્થાત્ એ સૂત્ર આ બાબતને સ્પર્શતું નથી. (૩) બનને ઉપગને એકસાથે માનવામાં ઉપરોક્ત ૧. પુવાર–સમેતિ. . ૨, મંqગો-સમિતિ. ૩. ઇંડશ તા * For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy