SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કેવલજ્યભેદભેદચર્ચા इत्याकारक एव । उभयपदलक्षणायां तु शुद्धद्रव्यविषयको निर्विकल्पक एव बोध इति 'केवलज्ञानदर्शने साद्यपर्यवसिते' इति बोधस्य कथमपि अनुपपत्तिः । अन्त्ये य केवलत्वोपलक्षितात्मद्रव्यमात्रग्रहणे तत्र सादित्वान्वयानुपपत्तिः, केवलिपर्यायग्रहणे च नवविधोपचारमध्ये पर्याये पर्यायोपचार एवाश्रयणीयः स्यादिति समीचीनं द्रव्यार्थादेशसमर्थनम् !! नियतोपलक्ष्यतावच्छेदकरूपाभावेऽपि संमुग्धोपलक्ष्यविषयकतादृशबोधस्वीकारे' च 'पर्यायोऽपर्यवसितः' इत्यादेरपि प्रसक्तिः । द्रव्यार्थतया केवलज्ञानकेवलदर्शनयोः अपर्यवसितत्वाभ्युपगमे द्वितीयक्षणेऽपि तयोः सद्भावप्रसक्तिः अन्यथा द्रव्यार्थत्वायोगात । આ પ્રયોગમાં પદાર્થ તાવચ્છેદક જ્ઞાનત્વ ધર્મથી વિશિષ્ટ જ્ઞાન પદાર્થનો અપર્યવસિત પદાર્થ સાથે અભેદાન્વય કમવાદમાં ઘટી શકે નહિ. તે અભેદાન્વય ઘટાવવા માટે દ્રવ્યાર્થિક નયને અભિપ્રાયનું આલંબન કરીને કેવળજ્ઞાન પદની શુદ્ધદ્રવ્યર્થ માં લક્ષણ કરવી પડે. અને તે માટે પદાર્થતાવછેદક ધર્મ જ્ઞાનત્વ વગેરેને દ્રષ્ટિ બહાર રાખવો પડે. અથવા બીજું કારણ એ કે પદાર્થતાવછેદક ધર્મને વિશેષણરૂપ માનીએ તે વિધેયમાં તેને અન્વયે શક્ય ન હોવાથી તે ધર્મને ઉપલક્ષણરૂપે માનવો પડે. અર્થાત અભેદાન્વય માટે તેને દષ્ટિ બહાર રાખવો પડે. પણ આ બંને વિકલ્પોમાં તમારા ઈષ્ટની સિદ્ધિ થાય તેમ નથી. ટુંકમા, કેવળ જ્ઞાન-દર્શન સાદિ-અપર્યવસિત છે' એવા અર્થબંધની ઉપ પત્તિ નહિ થઈ શકે. કારણ કે પહેલા વિકલ૫માં લક્ષણો તે માત્ર કેવળજ્ઞાન પદની જ શુદ્ધદ્રવ્યરૂપ અર્થમાં અથવા શુદ્ધાત્મારૂપ અર્થમાં કરાઈ છે. એટલે અર્થ બેધ “શુદ્ધદ્રવ્ય અપર્યવસિત છે અથવા “શુદ્ધાત્મા અપર્યવસિત છે.”—આ જ ફલિત થશે. નહિ કે “કેવળજ્ઞાન અપર્યવસિત છે', એ. વળી વિધેયમાં સાહિત્યને પણ અન્વય કરવાનું હોય તો ‘કેવલિદ્રવ્ય સાદિ-અપર્યવસિત છે' એવા આકારને જ અર્થધ ફલિત થશે. એકમાત્ર કેવળજ્ઞાન પદને બદલે કેવળજ્ઞાન અને અપર્યવસિતએમ બને પદની શુદ્ધદ્રવ્યરૂપ અર્થ માં લક્ષણે કરીએ તે એકમાત્ર શુદ્ધદ્રવ્યનો નિર્વિ. કલ્પ બેધ ફલિત થશે. તાત્પર્ય, “કેવળજ્ઞાનદર્શન સાદિ-અપર્યવસિત છે” એ બેધ કમવાદમાં કોઈ પણ રીતે ફલિત કરી શકાતું નથી. [ ઉપલક્ષણ વિકપમાં સાદિ–અપર્યાવસિતત્વ નહી ઘટે ]. - બીજા વિક૯૫માં કેવળજ્ઞાનત્વથી ઉપલક્ષિત એકમાત્ર આત્મદ્રવ્યને જ ગ્રહણ કરશે તે “આત્મદ્રવ્ય સાદિ–અપર્યવસિત છે તે અર્થ ફલિત થશે પણ તે નહિ ઘટી શકે. કારણ કે આત્મદ્રવ્ય અનાદિ હોવાથી તેમાં સાદિવને અન્વય ઘટે તેમ નથી. જે સાદિવ ઘટાવવા માટે કેવળજ્ઞાનત્વથી ઉપલક્ષિત તરીકે કેવલિપર્યાયને ગ્રહણ કરવું હોય તે તમારે નવ પ્રકારના ઉપચારોમાંથી “પર્યાયમાં પર્યાયાપચાર” એ ત્રીજા ઉપચારનયનું આલંબન કરવું પડશે. કારણ કે તમે અહીં કેવલિપર્યાયમાં સાદિ–અપર્યવસિતત્વ પર્યો ને ઉપચાર કરવા માંગે છે. (પર્યાય તે હંમેશ સાત હોય તેમાં અપર્યાવસિતત્વ 1. कारे वापत Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy