SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કેવલદ્વયભેદભેદચર્ચા सर्वज्ञे शानदर्शनयोभिन्नकालत्वस्य निरास : (૨૪) dદેવા" भण्णइ खीणावरणे, जह मइनाणं जिणे ण संभवइ । तह खीणावरणिज्जे विसेसओ दसणं णस्थि ।। (सम्मति. २/६) (११५) भण्यते निश्चित्योच्यते, क्षीणावरणे जिने यथा मतिज्ञानं मत्यादिज्ञानं अवग्रहादि-' चतुष्टयरूपं वा ज्ञानं न सम्भवति, तथा क्षीणावरणीये विश्लेषतो ज्ञानोपयोगकालान्यकाले दर्शनं नास्ति, क्रमोपयोगत्वस्य मत्याद्यात्मकत्वव्याप्यत्वात् सामान्यविशेषोभयालम्बनक्रमोपयोगછતાં તેની ઉત્પત્તિ ન થાય તે માની શકાય છે. ત્યારે અહીં કેવળજ્ઞાન અને કેવળદર્શનમાં એક માત્ર પોતપોતાના આવરણને ક્ષય એ જ હેતુ છે. તેથી કેવળજ્ઞાન અને દર્શનમાં કઈ હેતુહેતુમ ભાવ છે નહિ. તથા આવરણક્ષયરૂપ બનેની સામગ્રી સરખા બળવાળી હોવાથી કેવળજ્ઞાનની સામગ્રી અને કેવળદર્શનની, બેની વચમાં કઈ પ્રતિબધ્ય–પ્રતિબંધક ભાવ પણ છે નહિ. તે પછી બે વચ્ચે કમિકતા કઈ રીતે માની શકાય? [મતિજ્ઞાનની જેમ ભિન્નકાલીન દશનને અભાવ) (૧૧૪–૧૧૫) કેવળજ્ઞાન અને કેવળદર્શન ભિન્નકાલીન નથી તે વાત હવે સમેતિકાર પિોતે કહે છે– "भण्णइ खीणावरणे, जह मइनाणं जिणे ण संभवइ । तह खीणावरणिज्जे विसेसओ देसणं णस्थि ॥" ભણ્યતે એટલે કે નિશ્ચયપૂર્વક કહેવાય છે કે નષ્ટ થયેલા આવરણને ક્ષય થયા પછી જિનમાં જેમ મતિજ્ઞાન એટલે મતિ આદિ ચાર જ્ઞાનને અથવા અવગ્રહ આદિ ચતુષ્ટયાત્મક જ્ઞાનને જિનમાં સંભવ રહેતો નથી, તેવી જ રીતે આવરણનો ક્ષય થઈ ગયા બાદ જિનમાં પૃથપણે અર્થાત્ જ્ઞાનોપયોગકાળથી ભિનકાળમાં દશનોપયોગ પણ હોતો નથી. તેના હેતુ તરીકે કહે છે કે કમપયોગ મત્યાદિજ્ઞાનચતુષ્ટયાત્મકત્વનું વ્યાપ્ય છે. માટે કેવળજ્ઞાન કેવળદનમાં જે કમ પગ માનવામાં આવે તે કેવળજ્ઞાનદર્શનમાં મત્યાદિજ્ઞાનચતુષ્ટયાત્મક માનવાની આપત્તિ આવે. અથવા બીજી રીતે એમ પણ કહેવાય કે સામાન્યવિશેષ ઉભયવિષયક કમિક ઉપયોગત્વ એ અવગ્રહાદિર્પત્વનું વ્યાપ્ય છે. એટલે જે કેવળજ્ઞાન કેવળદર્શનમાં સામાન્ય-વિશેષ ઉભયવિષયક ક્રમિકઉપયોગત્વ માનશે તે કેવળજ્ઞાન-દર્શનમાં અવગ્રહાદિરૂપતા માનવાની પણ આપત્તિ આવશે. ટુંકમાં મારૂ ઈત્યાદિ ગાથા ક્રમે પગપક્ષમાં અનિષ્ટપ્રસજ્જનના તાત્પર્ય વાળી છે. (જો કે ગાથામાં સાક્ષાત્ અનિષ્ટ પ્રસંગને બદલે તેને વિપર્યય જણાવ્યું છે તે હવે પછી સ્પષ્ટ થશે.) [ ક્રમવાદમાં અનિષ્ટ પ્રસંગ અને વિપર્યય] પૂર્વપક્ષીને કમોગત્વ ઈષ્ટ છે. પણ કમોપયોગત્વ જ્યાં હોય ત્યાં મત્યાદિ રૂપતા અવશ્ય હોય છે. એટલે જે પૂર્વપક્ષી કેવળજ્ઞાન-દર્શનમાં કોપગત્વ માને તે મત્યાદિરૂપતા માનવાની આપત્તિ આવશે. આ રીતે વ્યાખ્યાના આરોપથી વ્યા૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy