SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલભેદભેદચર્ચા ૧૪? “ केवलज्ञानदर्शनयोयौंगपद्येऽनुमानम्---- (१११) हेतुयोगपद्यादपि चलेन उपयोगयोगपद्यमापतति इत्याह" केवलनाणावरणक्खयजाय केवलं जहा नाणं । तह दसणं पि जुज्जइ णियआवरणक्खयस्संते ।।" (सन्मति० २/५) (११२) स्पष्टा, नवरं निजावरणक्षयस्यान्त इति 'दर्शनावरणक्षयस्यानन्तरक्षण इत्यर्थः । न च एकदोभयावरणक्षयेऽपि स्वभावहेतुक एव उपयोगक्रम इत्युक्तमपि साम्प्रतम् , एवं सति स्वभावेनैव सर्वत्र निर्वाहे कारणान्तरोच्छेदप्रसङ्गात , कार्योत्पत्तिस्वभावस्य कारणेनेव तत्क्रमस्वभावस्य तत्क्रमेणव निर्वाह्यत्वाच्च । કિયા મુખ્ય વિશેષ્યરૂપે ભાસે એ અર્થ માને છે.) એટલે કે ફલિત શાબ્દબોધ આ પ્રમાણે માનવે જોઈએ કે રત્નપ્રભાકર્મક કેવલિકતૃકજ્ઞાન આકારાદિથી નિરૂપિત જેટલી અન્યૂનાનતિરિક્ત વિષયતાનું નિરૂપક છે, રત્નપ્રભાકર્મક કેવલિકતૃકદર્શન તેટલી વિષયતાએનું નિરૂપક નથી. (આ વાકયાર્થમાં, જ્ઞાનમાં પ્રસિદ્ધ વિષયતાનિરૂપકત્વને દર્શનમાં નિષેધ કરાય છે.) ભગવાનનું પ્રવચન સર્વનયસમૂહમય છે, એટલે જ્યાં જે કંઈ નયનું અવલમ્બન કરવાથી પદાર્થ બરોબર ઘટતો હોય ત્યાં તે નયનું અવલમ્બન કરવામાં કઈ દોષ નથી–તેમ ઉપાધ્યાયજી મહારાજનું સમાલોચને રૂપે કહેવું છે (તાત્પર્ય, સૂત્રકાર જ્ઞાન અને દર્શનની સમાનકાલીનતાનો નિષેધ કરતા નથી પરંતુ દર્શનમાં જ્ઞાનસમાનવિષયતાનિરૂપકત્વને નિષેધ સૂચવે છે.) [ સમાનકાલીન સામગ્રીથી કાર્યો પણ સમાનકાલીન] . (૧૧૧ અને ૧૧૨) વળી કારણે જો સમાનકાલીન હોય તે એના બલે ઉપયોગરૂપ કાર્ય પણ સમાનકાલીન માનવું જ પડે, તે વાત હવે સમ્મતિગ્રંથકાર જણાવે છે કેવળજ્ઞાનાવરણના ક્ષયથી જેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે તેમ પિતાના આવરણના ક્ષયના અંતે દર્શનની ઉત્પત્તિ પણ યુક્તિયુક્ત છે.” ગાથાને અર્થ સ્પષ્ટ છે. ફક્ત, “પતાના આવરણના ક્ષયના અંતે” એટલે “દર્શનાવરણના ક્ષયની પછીના ક્ષણે તેમ સમજવું. જે એમ કહો કે–“આવરણક્ષય ભલે, એક સાથે થતું હોય પરંતુ બને ઉપયોગની ઉત્પત્તિ તે ક્રમિક થાય છે, અને તેમાં કમિકપણે ઉત્પન્ન થવા રૂ૫ સ્વભાવ જ એકમાત્ર હેતુ છે. તે આ વાત બરાબર નથી. જે એ રીતે અહીં સ્વભાવથી જ ઉત્પત્તિના કમને નિર્વાહ કરી લેવામાં આવે તે અન્યત્ર બધે ઠેકાણે પણ સ્વભાવાત્મક એકમાત્ર કારણથી જ કાર્યોત્પત્તિને નિર્વાહ કરી શકાય છે. પરિણામે સ્વભાવભિન્ન સઘળા કારણોના ઉછેરની આપત્તિ આવશે. વળી, બીજી વાત એ છે કે કાર્યમાં ઉત્પત્તિ થવા રૂ૫ સ્વભાવ જેમ પોતપોતાના કારણેને આધીન હોય છે તેમ કાર્યોમાં ક્રમશઃ ઉત્પન્ન થવાના સ્વભાવનો નિર્વાહ પણ તેને કારણેની ક્રમિકતાને આધીન માનવાથી જ થઈ શકે. સારાંશ, કેવળજ્ઞાન અને કેવળ દર્શનની ક્રમશઃ ઉત્પત્તિ માનવા માટે તમારે આવરણક્ષય રૂ૫ કારણ પણ કમિક હેવાનું ૧, ક્ષયાનન્તર તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy