SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાામ દુ परिवारैर्घनोदधिवलयादिभिः । 'जं समयं णो तं समयमिति' च " कालाध्वनोरत्यन्तसंयोगे ” (पा. २ |३|५|) इति द्वितीया सप्तमीबाधिका, तेन यदा जानाति न तदा पश्यति इति भावः । विशेषोपयोगः सामान्योपयोगान्तरितः, सामान्योप योगश्च विशेषोपयोगान्तरितः, तत्स्वाभाव्यादिति प्रश्नार्थः । उत्तरं पुनः हंता गोयमेत्यादिकं प्रश्नानुमोदकम् । गौतमेति गोणामंत्रण, प्रश्नानुमोदनार्थं पुनस्तदेव सूत्रमुच्चारणीयम् । हेतुप्रश्नस्य चात्र सूत्रे उत्तरम् - " सागारे से नाणे Tas अणगारे से दंसणे" (प्रज्ञापना पद ३० सू. ३१४ ) इति । साकार विशेषावलम्बि अस्य केवलिनो ज्ञानं भवति, अनाकारमतिक्रान्तविशेष सामान्यालम्बि दर्शनम् । (૦૨-૩) ન ચાને પ્રચયોત્તિષ્ઠા નિાવચાપિ, તવામયાત્ । ↓િ (૬ ?) चक्षुर्ज्ञानकाले श्रोत्रज्ञानोत्पत्तिरुपलभ्यते । न च आवृतत्वात्तदा तदनुत्पत्तिः, स्वसमयेऽपि अनुत्पत्तिः કી તા વગેરે પ્રમાણેાથી, અનંત અન ંત પ્રદેશાવાળા સ્કન્ધારૂપી હેતુઓથી, પરિમઙળ (વ્રુત્ત) વગેરે સસ્થાનાથી, તેમજ ઘનાવિલય વગેરે પિરવારેાથી જે સમયે જાણે છે. તે સમયે દર્શન કરતા નથી ? આ પ્રશ્નમાં ‘જ્ઞ સમય” અને 'જ્ઞ' સમચ' ના જે સમયે તે સમયે એવા જે સપ્તમી વિભક્તિગર્ભિત અર્થ કર્યો છે તેમાં એ સવાલ થાય કે સૂત્રમાં સપ્તમી વિભક્તિને બદલે બીજી વિભક્તિના પ્રયાગ કેમ થયા છે ? તેના જવાખ આપતા ગ્રંથકાર કહે છે કે-વ્યાકરણના ‘હાહાધ્ધનો ત્યન્ત ચોળે' (પા૦૨-૩-૫) એ સૂત્રમાં અત્યન્ત સયાગ રૂપ અર્થની અભિવ્યક્તિ કરવા માટે કાળ અથવા પથવાચિ શબ્દને (સાતમીને બદલે) ખીજી વિભક્તિ લાગે અહી. કેવળજ્ઞાન અને કેવળર્દેશનમાં કાળ સાથે અત્યન્તસાગ છે કે નહિ એ જાણવા માટે પ્રશ્ન કરાયેા હેાવાથી કાળવાચક શબ્દને 'ન' સમય, તો સમય” તે રીતે દ્વિતીયા વિભક્તિ કરી છે. પ્રશ્નનુ' તાત્પ એ છે કે સ્વભાવથી જ જીવમાં વિશેષ પર્યેાગ સામાન્ય પચાગના આન્તરાવાળા હોય છે. જીવના ો આવા સ્વભાવ જ છે તેા પછી કેવલી પણ રત્નપ્રભાનુ જ્ઞાન અને દર્શીન એક સાથે કઈ રીતે કરી શકે ? પ્રશ્નને અનુમેાદન આપવા સાથે તેના ઉત્તર આપતા ભગવાન ‘દૂત ગેાયમા’...ઇત્યાદિ કહે છે. ભગવાને ગેાત્રના ઉલ્લેખપૂર્ણાંક ગૌતમ’ એવુ સ’એધન કરેલ છે. પ્રશ્નનુ અનુમેાદન સૂચવવા માટેજો કે અહી. ઉત્તરરૂપે સ’પૂર્ણ સૂત્ર લખ્યું નથી, પણ તે પ્રશ્નની જેમ જ સ્વય' ઉચરી લેવાનુ` છે. આ જવાબ ઉપર જિજ્ઞાસા થાય કે કયા હેતુથી કેવલીને એક સાથે જ્ઞાન, દર્શીન હેાતા નથી ? તેા તેના ઉત્તર પણ આજ સૂત્રમાં આગળ આપેલા છે કે સવારે સે નાળે વરૂ, અબરે સૈ કુંપળે” (પ્રજ્ઞાવના પટ્-૨૦ સૂ॰ ૨૪) અર્થાત્ કૈવલીનુ` જ્ઞાન સાકાર એટલે કે વિશેષસ્પશી હાય છે જ્યારે તેમનું દર્શન અનાકાર એટલે કે સામાન્યવિષયક હે।ય છે, જેમાં વિશેષના કેાઈ ઉલ્લેખ હાતા નથી. ૧૩૮ [ ક્રમવાદ સ્વભાવમૂલક ] (૧૦૯-બ) કહેવાનુ તાત્પર્ય એ છે કે જ્ઞાન અને દન ભિન્ન ભિન્ન પ્રતીતિ સ્વરૂપ છે. અને જીવના એવા સ્વભાવ છે કે આવરણ ન હાય તા પણ, એક સાથે અનેક ૧. " હન્તવ્યન્દિનનત્રારેન ગૌત ૪ ૫ ૨, નાળે મવક્ ત । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy