SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલયભેદાભેદચર્ચા केवलज्ञानदर्शनयोः क्रमवादस्य खण्डनम् - (१०७) अयमभिप्राय आगमविरोधीति केषाञ्चिन्मतम्, तानविक्षिपन्नाह - 66 केई भगति जइया जाणइ तइया ण पासइ जिणोति । મુત્તમત્રજૈવમાળા તિલ્થચરાસાયઽમીર ।।” (સન્મતિ॰ ૨/૪) (१०८) केचिज्जिनभद्रानुयायिनो भणन्ति - 'यदा जानाति तदा न पश्यति जिन:' इति । सूत्रम् - "केवली णं भंते इमं रयणःप पुढविं आयारेहिं पमाणेहिं ऊहिं सठाणेहि परिवारेहिं દ્ગ સમય ગાળૐ નો તે સમયે પામર ? દંતા ગોયમા ! ચેવલી ...'' (પ્રજ્ઞાવના પર ૨૦ સૂ. ૩૨૪) ચારિાવવમાનાઃ। (१०९ - अ) अस्य च सूत्रस्य किलायमर्थस्तेषामभिमतः केवली = सम्पूर्णबोधः । म वाक्यालङ्कारे । ते इति भगवन् ! इमां रत्नप्रभामन्वर्थाभिधानां पृथ्वीमाकारैः समनिग्नोन्नतादिभिः, प्रमाणैर्देर्ध्यादिभिः, हेतुभिः अनन्तानन्तप्रदेशिकैः स्कन्धः, संस्थानैः परिमण्डलादिभिः, તરૂપ છે. સારાંશ, કેવળજ્ઞાન અને કેવળદન રૂપ એ ઉપયોગ જીદા નથી પણ અભિન્ન જ છે અને માટે જ સમકાલીન છે. અહીં' અનુમાનના પ્રયાગ આ પ્રમાણે છે—કેવલીના જ્ઞાન-દન છે ઉપયેાગે! સમાનકાલીન હેાય છે. કારણ કે તે બન્ને એક સાથે પ્રગટ થનારા સ્વભાવવાળા હાય છે. જે અન્ને વસ્તુના સ્વભાવ એક સાથે પ્રગટ થાય તે એ વસ્તુ સમકાલીન હેાય છે. દા. ત. સૂર્યના ઉદય થતાં પ્રકાશ અને ગરમી બન્નેને સ્વભાવ એક સાથે પ્રગટ થાય છે, અને તે બન્ને એકકાલીન પણ હાય છે. [કેવળજ્ઞાન અને કેવલદર્શન-ક્રમવાદ] (૧૦૭, ૧૦૮) કેવળજ્ઞાન અને કેવળદČન સમાનકાલીન હેાવાના આ અભિપ્રાય આગમથી વિરુદ્ધ છે તેવુ. કેટલાકેાનું માનવું છે, તેમના પ્રતિકારમાં સમ્મતિકાર કહે છે કે તીર્થંકરની આશાતનાના ભય રાખ્યા વિના, સૂત્રને પકડી બેસનારા કેટલાકા માંડે છે કે જિન જ્યારે જાણે છે ત્યારે દર્શન કરતા નથી” અહી' ‘કેટલાક' એટલે, જિનભદ્રગણિ જેમના અનુયાયી છે તેવા તેમના પૂજ આગમિક આચાર્ય જાણવા. તેઓના આ મત છે કે જિન યારે જાણે છે ત્યારે દર્શન કરતા નથી.’ જે સૂત્રને અવલ'ખીને તેએ આ પ્રમાણે કહે છે તે પ્રજ્ઞાપનોસૂત્ર આ પ્રમાણે છે— ૧૩૭ "केवली ण भंते इमं रयणप्प पुढत्रिं आयारेहिं पमाणेहिं हेउहिं संठाणेहिं परिवारेहिं जं સમય ગાળ નો તે સમયે પાસ′′ ? હૂઁતા શોચમા ! જેવહી ...ઇત્યાઃિ (પ્રજ્ઞાપના ૫૬ ૩૦ સૂ૦ ૩૧૪)’ [ક્રમવાદમાં પ્રજ્ઞાપના સૂત્રની સાક્ષિ] (૧૦૯–અ) આ સૂત્રના અર્થ તે સૂત્રમાં ન” પદ ફક્ત વાકયની નામવાળી આ રત્નપ્રભા નામની ૧૮ Jain Education International આ પ્રમાણે માને છે. ‘કેવલી' એટલે સ`પૂર્ણ જ્ઞાની શાભા માટે છે. મતે એટલે હે ભગવત !, સાક પૃથ્વીને સરખા અથવા તા ઊંચાનીચા આકારાથી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy