SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ (१०५) दर्शनत्रयपृथक्कालवस्य कुत्रापि एकस्मिन्नसिसाधयिषितत्वात् , स्वदर्शनपृथक्कालत्वस्य च सिसाधयिषितस्य उक्तदृष्टान्तयोरभावात्-सावरणत्वं हेतुः, व्यतिरेकी च प्रयोगः, तज्जन्यत्वं वा हेतुः, यद्यज्जन्यं तत्ततः पृथक्कालमिति सामान्यव्याप्तौ यथा दण्डात् घट इति च दृष्टान्त इति तु युक्तम् ।। . (१०६) केवलज्ञानं पुनदर्शनं दर्शनोपयोग इति वा ज्ञान-ज्ञानोपयोग इति वा समानं, तुल्यकालं तुल्यकालीनोपयोगद्वयात्मकमित्यर्थः । प्रयोगश्च-केवलिनो ज्ञानदर्शनोपयोगावेककालीनौ, युगपदाविर्भूतस्वभावत्वात् , यावेवं तावेवम् , यथा रवेः प्रकाशतापौ । મન:પર્યાય જ્ઞાન.” વાક્યર્થવિષયક શ્રુતજ્ઞાન અને મનોદ્રવ્ય વિશેષ વિષયક મન:પર્યાય જ્ઞાન કે જે દર્શન સ્વભાવ રૂપ નહિ કિનુ જ્ઞાનાત્મક જ હોય છે તેમાં અર્થાત્ દુષ્ટાતમાં, મતિજન્ય ચક્ષુ, અચક્ષુ દર્શન અને અવધિજ્ઞાનજન્ય અવધિદર્શનરૂપ ઉપયોગથી ભિન્નકાલીનતા રૂપ સાધ્ય તે પ્રસિદ્ધ જ છે. અને છદ્મસ્થપગાત્મકજ્ઞાનત્વ રૂપ હેતુ પણ ત્યાં છે આમ સમ્મતિટીકાકારનું કહેવું છે. . (૧૦૫) તે અંગે ઉપાધ્યાયજી મહારાજ વિશેષમાં જણાવે છે કે ત્રણે દશનનું પૃથક કાલવ તે કાંઈ અહીં સિદ્ધ કરવાનું અભીષ્ટ નથી. ફક્ત પોતપોતાના (સજાતીય) દર્શનના પૃથફકાલાવની જ સિદ્ધિ અભીષ્ટ છે. પણ સ્વસ્વદર્શનપૃથકાલસ્વરૂપ સાધ્ય, શ્રતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન રૂપ દષ્ટાંતમાં સંભવિ શકતું નથી. કારણ કે ચક્ષ અચક્ષ દર્શન યુગલ મતિજ્ઞાનનું, અવધિદર્શન અવધિ જ્ઞાનનું, અને કેવળદશન કેવળ જ્ઞાનનું સજાતીય છે. શ્રુત અને મન:પર્યાય જ્ઞાનનું કોઈ સજાતીય દર્શન પ્રસિદ્ધ નથી. તે પછી એનું પૃથકાલવ પણ કઈ રીતે ઘટે? માટે અભિપ્રેત સાધ્ય સ્વદર્શનપૃથફ કાલવની સિદ્ધિ માટે સાવરણત્વ એ હેતુ સમાજ અને કેવળજ્ઞાન રૂપ વ્યતિરેકી દષ્ટાંતનો પ્રયોગ જાણ. કેવળજ્ઞાનમાં યુગપદ્દ ઉપયોગવાદી મત સ્વદર્શન પૃથક્વકાલવન વ્યતિરેક અને સાવરણત્વને વ્યતિરેક બંને પ્રસિદ્ધ છે. જો કે કેવળજ્ઞાનમાં સ્વદશન પૃથકાલનો વ્યતિરેક પરવાદીના મતમાં પ્રસિદ્ધ નથી. પરંતુ આગળ ઉપર અન્ય હેતથી વાદી તેની સિદ્ધિ કરી દેખાડશે. માટે કેવળ જ્ઞાનને વ્યતિરેકિદષ્ટાંત તરીકે રજુ કરવામાં કશો વાંધો નથી. તે છતાં સંતોષ ન થતું હોય તો ઉપાધ્યાયજી મહારાજ બીજા હેત અને દૃષ્ટાંત રજુ કરે છે. (સાધ્ય તો એનું એ જ છે.) હેતુ તજજન્ય (તેનાથી એટલે કે સર્વસ્વ દર્શનથી ઉત્પન્ન થવાપણું) અને દડજન્ય ઘટ એ દષ્ટાંત સમજવું. અહીં સામાન્ય વ્યાપિત આ રીતે લઈ શકાય કે જે જેનાથી ઉત્પન્ન થાય તે તેનાથી ભિન્નકાલીન હોય.” દા. ત. ઘટ દણ્ડથી ઉત્પન્ન થાય છે તો ઘટ દર્ડથી ભિન્ન કાલીન (ઉત્તરકાલીન) હોય છે. પ્રસ્તુતમાં પણ, ચક્ષુ અચક્ષુ અને અવધિ જ્ઞાન સ્વસ્વદર્શનથી જન્ય છે માટે સ્વસ્વદર્શનથી પૃથક્કાલમાં હોવા જોઈએ. કે " (૧૬) હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતા કહે છે-કેવળજ્ઞાન તો દર્શન એટલે કે દશન ઉપગ રૂપ, અને જ્ઞાન એટલે કે જ્ઞાનપગરૂપ સમાન એટલે કે તુલ્યકાળ હોય છે. ભાવાર્થ એ થયો કે કેવળજ્ઞાન સામાનકાલીન એવા જે જ્ઞાન-દર્શનભય ઉપગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy