SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા ૧૩૧ (१००) किञ्च, एवं घटोऽस्तीति शाब्दे चाक्षुषत्वमप्यापतेत्, अपरोक्षपदार्थाभेदपरशब्दा दिव अपरोक्षपक्षसाध्यकानुमितिसामग्रीतोऽपरोक्षानुमितिरपि च प्रसज्येत । एवं च भिन्नविषयत्वाद्यप्रवेशेनैव अनुमितिसामग्र्या लाघवात् बलवत्त्वमिति विशेषदर्शनकालीन भ्रमसंशयोत्तरप्रत्यक्षमात्रोच्छेद इति बहुत दुर्घटम् । તદુપરાંત, મહાવાકય વ્યર્થ થવાની પણ આપત્તિ આવશે. કહેવાના ભાવાર્થ એ છે કે વેદાંતમતમાં બ્રહ્મપદ્માસૂચક માત્ર મહાવાકય દ્વારા જ બ્રહ્મના અપરાક્ષ જ્ઞાનની ઉત્પત્તિ થવાનુ` મનાય છે, “ચતો વા માનિ મૂનિ નાયમ્સે”, ‘સપ્ત્ય જ્ઞાનમનન્ત' (મહા)” ઇત્યાદિ વાકયો બ્રહ્મના જ ખાધક હાવા છતાં પણ તેનાથી અપરાક્ષ બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ માનવામાં આવતી નથી, પરંતુ હવે યક'ચિત્કાલીન નિવૃત્ત અજ્ઞાન વિષયતા રૂપ અપરાક્ષતા ચતો વા....ઈત્યાદિ વાકચોમાં અબાધિતપણે રહે છે. એટલે તેનાથી પણ અપાક્ષ બ્રહ્મજ્ઞાન ઉત્પન્ન થઇ શકશે. એટલે મહાવાકયની નિરર્થકતા આવીને ઉભી રહેશે. [ શાબ્દજ્ઞાનમાં ચાક્ષુષત્વ તથા અપરાક્ષ અનુમિતિની આપત્તિ ] (૧૦૦) વળી, પરાક્ષ પદા અભેદ્યવાચક શબ્દથી અપરાક્ષ જ્ઞાનની ઉત્પત્તિ માનીએ તા ‘ઘટોઽસ્ત એવા વાકયથી થનારા શાબ્દાધમાં ચાક્ષુષત્વની આપત્તિ આવશે. કહેવાના ભાવાર્થ એ છે કે એકબાજી અપરાક્ષજ્ઞાનજનક ચક્ષુસ"નિષ આદિ સામગ્રી વિદ્યમાન છે અને બીજીબાજુ સત્ પા સાથે અભેદના વાચક ઘટ શબ્દના પ્રયાગ ( કે જે અપરૢાક્ષજ્ઞાન સામગ્રી રૂપ છે તે) પણ વિદ્યમાન છે. તે! આ શબ્દપ્રયાગથી થનારા શાબ્દોષ અપરાક્ષજ્ઞાનરૂપ હાવાથી, અને બીજીમાજી ચક્ષુસ'નિક પણ હાજર હાવાથી, શાબ્દએધમાં ચાક્ષુષત્વ માનવામાં કોઇ ખાધક રહેતું નથી. તદુપરાંત, અપરાક્ષ પક્ષસાધ્યક અનુમિતિની સામગ્રીથી અપરાક્ષ અનુમિતિ પણ માનવાની આપત્તિ આવશે. કહેવાના ભાવાર્થ એ છે કે અપરાક્ષ પદાર્થ સાથે અભેદના વાચક શબ્દથી જો અપરાક્ષ શાબ્દખાધ થઈ શકતા હાય તા ‘પર્વતો વદૂત્તમાન એવી અનુમિતિની સામગ્રી પણ પર્વતરૂપ અપક્ષ પદાર્થની સાથે અગ્નિમત્ પદાના અભેદની એધક હાવાથી, એ સામગ્રીથી અપરાક્ષ અનુમતિની ઉત્પત્તિ કેમ ન થઈ શકે? તાપ, શબ્દરૂપ સામગ્રીથી જે અપરાશ જ્ઞાન (શા મેાધ) થતુ હોય તા અનુમિતિની સામગ્રીથી અપરોક્ષ (અનુમિતિરૂપ) જ્ઞાન પક્ષપાત વિના સ્વીકારવાની આપત્તિ આવશે. [ પ્રત્યક્ષના ઉચ્છેદ વગેરે અનિષ્ટ ] હવે જો તેમાં ઇષ્ટાપત્તિ કરી લઈએ તે અપરાક્ષ જ્ઞાન પ્રત્યે અનુમિતિ સામગ્રીને ભિન્નવિષયડ્વેન પ્રતિબંધક માનેલી છે તેને બદલે અનુમિતિ સામગ્રીવેન રૂપેણ પ્રતિ "ધક માની શકાશે. કહેવાનુ' તાત્પર્ય એ છે કે સમાનવિષયક કે ભિન્નવિષયક કાઈ પણુ અપરાક્ષ જ્ઞાન પ્રત્યે જે અનુમિતિસામગ્રીને પ્રતિબધક માનીએ તે સમાનવયક અપરાક્ષ જ્ઞાનની ઉત્પત્તિ રુંધાઈ જવાની આપત્તિ ઉભી રહે છે. એને ટાળવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy