SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનખિદુ ज्ञानापत्तेरन्यथाख्यात्यस्वीकारभङ्गप्रसङ्ग इति वदंस्तपस्वी तूझ्यात्म कैकज्ञानाननुव्यवसायादेव निराकर्तव्यः, अन्यथा रजतभ्रमेऽपि उभयात्मकतापत्तेः, 'पर्वतो वह्निमान्' इत्यनुमितावपि उभयसमाजादंशे प्रत्यक्षानुमित्यात्मकतापत्तेश्च । ૧૨૪ (९७) अथ मनस इव शब्दस्य परोक्षाऽपरोक्षज्ञानजननस्वभावाङ्गीकाराददोष: । ' मनस्त्वेन परोक्षज्ञानजनकता, इन्द्रियत्वेन चापरोक्षज्ञानजनकता इत्यस्ति मनस्यवच्छेदकभेदः' इति चेत् ? शब्दस्यापि विषयाऽजन्यज्ञानजनकत्वेन वा ज्ञानजनकत्वेन वा परोक्षज्ञानजनकता योग्यपदार्थજોઈ એ એને બદલે) અન્યથાખ્યાતિ માનવાની આપત્તિ આવશે. અર્થાત્ એના અસ્વીકારની પ્રતિજ્ઞાનેા ભંગ થવાની આપત્તિ આવશે— [ઉભયાત્મક એક જ્ઞાન માનવામાં મુશ્કેલી તે આ મધુસૂદન તપસ્વીનું વચન પણ બરાબર નથી. કારણ કે એના કહેવા મુજબ પ્રત્યભિજ્ઞા સ્થળે અનુમત્ર અને સ્મરણ ઉભયાત્મક જે એક જ્ઞાન ઉત્પન્ન થયુ હાય તા એના ઉભયાત્મકરૂપે અનુવ્યવસાય મ્હે' અનુભવ્યુ‘ અને સાથે સાથે યાદ કર્યું” આ જાતના થવા જોઈએ પણ તેવા અનુવ્યવસાય થતે નથી. છતાં પણુ જે પ્રત્યભિજ્ઞા સ્થળે ઉભયાત્મક એક જ્ઞાન માનવાના આગ્રહ હાય ! પછી રજતભ્રમ સ્થળે પણ અનુભવ અને સ્મરણાત્મક એક જ્ઞાન માની લેવુ જોઇએ, અનિવચનીય ખ્યાતિ માનવાની જરૂર શી ? તથા પર્વત અગ્નિવાળા છે” એવા અનુમિતિ સ્થળમાં પણ પ્રત્યક્ષના હેતુભૂત ચક્ષુ આદિના કારણસમૂહથી પર્યંતનુ' પ્રત્યક્ષાત્મક અને વ્યાપ્તિજ્ઞાન આદિ કારણસમૂહથી અગ્નિનું અનુમિત્યાત્મક, આ રીતે બે પ્રકારના કારણુસમૂહથી પત અને અગ્નિ રૂપ ભિન્ન ભિન્ન અશમાં પ્રત્યક્ષ અને અનુમિતિ-ઉભયાત્મક એક જ્ઞાન માનવાની આપત્તિ આવશે. [ મનના દૃષ્ટાન્તથી ઉભયસ્વભાવનું સમર્થન ] (૯૭) પૂર્વ પક્ષ –શબ્દથી પણ અપરેાક્ષ બ્રહ્મજ્ઞાન માનનારા વેદાંતી ઉપર જે દોષારાપણુ કરવામાં આવ્યુ છે કે શબ્દમાં પરાક્ષજ્ઞાનજનક સ્વમાવ અને અપરાક્ષ જ્ઞાનજનક સ્વભાવ-આ બે વિરૂદ્ધ સ્વભાવ કઈ રીતે ઘટી શકે ? તે વાત ખરાબર નથી. કારણ કે મનની જેમ શબ્દમાં પણ વિરાધાભાસી એ સ્વભાવ માની શકાય છે. મનથી સ્મૃતિ-અનુમતિ વગેરે પરાક્ષજ્ઞાનની અને સુખદુઃખાદિના અપરાક્ષજ્ઞાનની ઉત્પત્તિ થાય છે એ વાત સુપ્રસિદ્ધ છે માટે કાઈ દોષ નથી. પ્રશ્ન :- મનથી મનસ્વરૂપે સર્વત્ર પરાક્ષજ્ઞાનની જ ઉત્પત્તિ થાય છે. પણ સુખ દુઃખની બાબતમાં મન માત્ર મનસ્વરૂપે નહિ, કિંતુ ઇન્દ્રિયવરૂપે અપરાક્ષજ્ઞાનજનક અને છે. આ રીતે મનવ અને ઈન્દ્રિયવ એ ભિન્ન ભિન્ન અવચ્છેદ્યકથી મનમાં એ વિરાધાભાસી સ્વભાવ સંગત થઈ શકે છે શબ્દમાં એવા અવચ્છેદ્યકભેદ કયાં છે? કે જેથી તેમાં વિરેાધાભાસી એ સ્વભાવ સ`ગત થઈ શકે ? ઉત્તર ઃ- શબ્દમાં પણ એવા અવચ્છેદક રીતે-વિષયથી અન્ય જ્ઞાન (શાદ બેધ) ના જનકત્વરૂપે શબ્દ હમેશા પરાક્ષજ્ઞાનને જ Jain Education International ભૈ કેમ નથી ? અર્થાત્ છે- તે આ જનકવરૂપે અથવા તે જ્ઞાનસામાન્ય ઉત્પન્ન કરે છે પણ પ્રત્યક્ષયાગ્યપદા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy