SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ann. બ્રહ્મજ્ઞાનસમીક્ષા "सविअप्पणिव्विअप्पं इय पुरिसं जो भणेज्ज अवि अप्पं । વિમેવ વા પાછળ ન ર ળિો સમg ” (રમત. ૨/૩) તિ | (९३) न च निर्विकल्पको द्रव्योपयोगोऽवग्रह एवेति तत्र विचारसहकृतमनोजन्यत्वानुपपत्तिः, विचारस्य ईहात्मकत्वेन ईहाजन्यस्य व्युषरता काङ्क्षस्थ तस्य नैश्चयिकापायरूपस्दैव अभ्युपगमात् , अपाये नामजात्यादियोजनानियमस्तु शुद्धद्रव्यादेश रूपश्रुत निश्रितातिरिक्त एवेति विभावनीय स्वसमयनिष्णातैः । श्रुत्यैव ब्रह्मबोधस्य शाब्दत्ववद् मानसत्वोक्ति : (૧૪) ત્રાજવીધ મીનસરવે “નાવિન્મનુને વં વૃન્ત (જ્ઞાટવા. ૪) જ તસ્ વેરિતદર્થ (ઉ. '૬) “ સ્વનિ પુi gછામિ” (વૃા. ૩/૯/ર૬) રૂચારિકે બ્રહ્મનું સવિકલ્પક જ્ઞાન થતું હોય તે એની સાષિએ એમ કહી શકાય કે નિર્વિક૯૫ ઘટજ્ઞાનમાં માત્ર અદ્વિતીય સત્ પદાર્થ વિષય છે અને બ્રહ્મજ્ઞાનમાં અદ્વિતીય બ્રહ્મસ્વરૂપ જ્ઞાન માત્ર વિષય છે. પણ એ માટે બ્રહ્મવિષયક સવિક૯પ જ્ઞાનને પણ સ્વીકાર કરવો પડશે. સારાંશ, બ્રા એકમાત્ર નિર્વિકલ્પક અથવા સવિક૯૫ક બેધને જ વિષય છે એ એકાંત છેડીને અનેકાન્તવાદનો આશ્રય લેવામાં જ કલ્યાણ છે. સંમતિગ્રંથમાં પણ કહ્યું છે કે–પુરુષ (આત્મા) સવિકલ્પ-નિર્વિકલ્પ ઉભયને વિષય છે. જે લોકો નિશ્ચયથી (=એકાંતે) તેને નિર્વિકલ્પ કે સવિક૯પ જ માને છે તેઓ આગમના નિષ્ણાત નથી. [ વિચારસહકૃત મનથી નિવિકલ્પ બોધ કઈ રીતે ? . (૯૩) કદાચ કઈ એવી શંકા કરે કે–“દ્રવ્યવિષયક નિર્વિકલ્પક ઉપયોગ તે જનમતમાં અવગ્રહરૂપ છે. અને ઈહાત્મક વિચાર તો અવગ્રહ પછી પ્રવર્તે છે. તો પછી અવગ્રહ સ્વરૂપ નિર્વિકપ બોધ વિચાર સહકૃત મનથી ઉત્પન્ન થાય છે એમ શી રીતે કહી શકાય ?”–પણ આ શંકા બરાબર નથી. કારણ કે પહેલાં કહી ગયા છે કે ઉત્તરોત્તર અપાયમાં પૂર્વ પૂર્વ અપાય-અવગ્રહ આદિ રૂપ હોય છે. એથી ઈહાત્મક વિચારની પ્રવૃત્તિ દ્વારા સર્વ પર્યાના ઉપરાગના અસંભવને વિચાર કર્યા પછી, સર્વ આકાંક્ષા શમી જાય ત્યારે પૂર્વકાલીન ઈહાથી શુદ્ધસંગ્રહાત્મક નિશ્ચયનયને શુદ્ધદ્રવ્યગ્રાહી અપાયરૂપ ઉપયોગ પ્રવર્તવાનું અમે માનીએ છીએ. કઈ એવો પ્રશ્ન કરે કે–અપાયમાં તે નામ-જાતિ વગેરેની યોજના અર્થાત્ તત્ તત્ વિશેષરૂપે બેધ હેવાનો નિયમ છે. તે પછી નિર્વિક૯૫ક શુદ્ધદ્રવ્યગ્રાહી અપાય કઈ રીતે સંભવિ શકે ? –તે એને જવાબ એ છે કે ઉપરોક્ત નિયમ સર્વવ્યાપક નથી. એટલે કે શાસ્ત્રમાં કૃતનિશ્રિત અતિ ઉપયોગ જે કહ્યો છે તે જ્યારે શુદ્ધદ્રવ્યનયના આદેશ રૂપ હોય ત્યારે અપાયમાં નામ, જાતિની ૬. 'રતાવિત્રા+ા' તા ૨. ‘ા' તા રૂ. કૃતનિશ્ચિ(f) તા' ૪. ‘યં તવ” ત ગ ઘ | ત્રઃ શુદ્ધદ્રવ્યાર્થિક ઉપગને મૃતનિશ્રિત જણાવવાનું કારણ સપષ્ટ છે કે શુદ્ધદ્રવ્યાર્થિક નયને ઉ પણ લોકિકવ્યવહારપ્રધાન વ્યક્તિને નહિ, પણ જેની મતિ સંગ્રહનવ પ્રતિપાદક શાસ્ત્રથી પરિકત થઈ હોય તેને જ તેવો ઉપયોગ પ્રવર્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy