SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનબિંદુ “पज्जवणयवुक्तं वत्थु दव्वदिठयरस वत्तव्यं । जाव दविओवओगो अपच्छिमवियपनि यणो ।।" (सन्मति. १/८) इति । पर्यायनयेन व्युत्क्रान्त-गृहीत्या विचारेण मुक्तं वस्तु द्रव्यार्थिकस्य वक्तव्यम् । यथा 'घटो द्रव्यम्' इत्यत्र घटत्वविशिष्टस्य परिच्छिन्नस्य द्रव्यत्वविशिष्टेनाऽपरिच्छिन्नेन सह भेदान्वयाऽसम्भव इति मृदेव द्रव्यमिति द्रव्यार्थिकप्रवृत्तिस्तत्रापि सूक्ष्मेक्षिकायामपरापरद्रव्यार्थिकप्रवृत्तिः यावद् द्रव्योपयोगः । न विद्यते पश्चिमे उत्तरे विकल्पनिर्वचने सविकल्पकधीव्यवहारौ यत्र स तथा, शुद्धसङ्ग्रहावसान इति यावत् । ततः पां विकल्पवचनाऽप्रवृत्तेः इत्येतस्याः अर्थः । सविकल्पाविकल्पयोरनेकान्तस्य समर्थनम् (૨) “તરવમસિ” (છો. દુ૮િ/૦) રૂરથાપિ ગામનાતત્તચશ્વપર્યાયાसम्भवविचारशतप्रवृत्तावेध शुद्धद्रव्यविषयं निर्विकल्पकमिति शुद्धष्टौ घटज्ञानाद् ब्रह्मज्ञानस्य को भेदः । एकत्र सदद्वैतमपरत्र च ज्ञानाद्वैत विषय इत्येतावति भेदे त्वौत्तरकालिकं सविकल्पकमेव साक्षीति सविकल्पकाऽविकल्पकत्वयोरप्यनेकान्त एव श्रेयान् । तदुक्तम् જ્યારે એ વિચાર પ્રવતે કે પર્યાને ઉપરાગ અસંભવિત છે ત્યારે તે તે દ્રવ્ય સંબંધિ નિર્વિકલ્પ શુદ્ધદ્રવ્યવિષયક બોધ ઉત્પન્ન થતો અનુભવાય છે. સંમતિગ્રંથમાં પણ કહ્યું છે કે-વાય...ઈત્યાદિ. આ ગાથાને અર્થ આ પ્રમાણે છે–પર્યાયનયથી વ્યુત્ક્રાન્ત અર્થાત્ પર્યાયનયાનુસારી વિચાર વડે ગ્રહણ કરીને (અર્થાત્ વિચારીને) છોડી દેવાયેલી દ્રવ્યરૂપ વસ્તુ તે દ્રવ્યાર્થિકનયનો ગ્રાહ્ય વિષય બની જાય છે. પર્યાયાર્થિકનય, દ્રવ્ય ઉપર વિચાર કરતા આખરે એને છોડી દેવાનો નિર્ણય કરે છે ત્યારે દ્રવ્યાર્થિકનય તેના ગ્રહણમાં કઈ રીતે પ્રવૃત્ત થાય છે તે હવે ઉદાહરણરૂપે દર્શાવે છે–“ઘર દયમ=ઘટ એ દ્રવ્ય છે” આ બધમાં માટી વગેરે દ્રશ્યને દ્રવ્યરૂપે નહિ પણ ઘટ રૂપે ભાસ થાય છે. એટલે એમ કહી શકાય કે માટીરૂપ દ્રવ્યત્વ વિશિષ્ટ પદાર્થ તે અહીં અવિજ્ઞાત જ છે. અને ઘટવવિશિષ્ટ પદાર્થ જ્ઞાત છે. દ્રવ્યાર્થિકનય વિચાર કરે છે કે અવિજ્ઞાત પદાર્થની સાથે વિજ્ઞાત પદાર્થને અભેદાન્વય સંભવે નહિ. માટે “માટી એ જ દ્રવ્ય છે એવો બેધ યથાર્થ કહેવાય. આના કરતા પણ વધારે સૂકમ સૂથમ દૃષ્ટિ દોડાવનારા ઉપર ઉપરના વ્યાર્થિક નાની પ્રવૃત્તિ છેહેલે શુદ્ધ દ્રવ્યના ગ્રહણમાં આવીને અટકે છે. અર્થાત્ એ દ્રવ્યવિષયક જે અંતિમ ઉપયોગ તે એવો હોય છે કે જેની ઉપરમાં કઈ વિ૬૯૫બુદ્ધિ અથવા વાણવ્યવહાર પ્રવૃત્ત થતા નથી. તાત્પર્ય તે દ્રવ્યોપયોગ શુદ્ધસંગ્રહનયપર્યવસાયી હોય છે. કારણ કે એના પછી વિક૯પ કે વચનની પ્રવૃત્તિ હોતી નથી. (૯૨) “તરવમસિ” વગેરે વેદાંતવાક્યનાં શ્રવણમાં પણ સેંકડો વાર “શુદ્ધ આત્મદ્રવ્યમાં આત્મભિન કેઈ પણ દ્રવ્ય કે પર્યાયનો ઉપરાગ સંભવિ શકતો નથી.” એવો વિચાર પ્રવૃત્ત થયા પછી જ શુદ્ધદ્રવ્યવિષયક નિર્વિકલ્પબોધ ઉત્પન્ન થાય છે. એ બધમાં નથી તે આત્મત્વ ભાસતું કે નથી ઘટવ ભાસતું. તે પછી એ બેધને શુદ્ધદષ્ટિમાં ઘટજ્ઞાન કહીએ કે બ્રહ્મજ્ઞાન કહીએ, શું ફરક પડે? જે ઉત્તરકાળમાં સત્ત્વનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy