SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા ૧૧૭ (८९) उक्तश्रुतयस्तु कर्मण एव व्यवधायकत्वम्, क्षीणकर्मात्मन एव च ब्रह्मभूयं प्रतिपादयितुमुत्सहत इति किं शशशृङ्गसहोदराज्ञानादिकल्पनया तदभिप्रायविडम्बनेन ? | निर्विकल्पबोधे शुद्धद्रव्यनयादेशत्वोक्तिः (९०-९१) निर्विकल्पकब्रह्मबोधोऽपि शुद्धद्रव्यनयादेशतामेवावलम्बताम्, सर्व पर्यायनय विषयव्युत्क्रम एव तत्प्रवृत्तेः, न तु सर्वथा जगदभावपक्षपातितामिति सम्यग्दृशां वचनोद्गारः । 'शब्द एव स' इत्यत्र तु नाग्रहः यावत्पर्यायोपरागाऽसम्भवविचार ' सहकृतेन मनयैव तद्ग्रहसम्भवात् । न केवलमात्मनि किंन्तु सर्वत्रैव द्रव्ये पर्यायेापरागानुपपत्तिप्रसूत विचारे मनसा निर्विकल्पक एव प्रत्ययोऽनुभूयते । उक्तं च सम्मतौ - છે તેા એ જ રીતે જાગૃતિકાળમાં જીવમાત્રના પ્રતિભાસને વિશ્વમ રૂપે કલ્પી લઇએ ત શું વાંધા ?–ખા ચાર્વાકમતનુ' સામ્રાજ્ય જો વેદાંતમતમાં છવાઇ જાય તા પછી એક જીવ પણ માની શકાશે નહિ. અને જો સ્વપ્નનુ' ઉદાહરણ ન લઇએ અને ભિન્ન ભિન્ન દેહમાં અનેક જીવન જે પ્રતિભાસ થાય છે તેને સત્ય માની લઈએ તેા પછી એકજીવવાદ આપેાઆપ જ સમાપ્ત થઈ જાય છે. (૮૯) ભાવાત્મક અજ્ઞાનરૂપ વ્યવધાન સિદ્ધ કરવા માટે જે અનેક શ્રુતિવાકયોનુ ઉદ્ધરણ કર્યું' છે તે શ્રુતિવાકયો વાસ્તવમાં તે એમ કહી રહ્યા છે કે પૌલિકભાવાત્મક કર્મ જ બ્રહ્મસ્વરૂપપ્રાપ્તિમાં અંતરાયભૂત છે. જે આત્માના કર્મો ક્ષીણ થઈ જાય છે. તે બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે. જ્યારે આવી સીધીસાદી વાતથી પતી જતું હૈાય ત્યારે શશશૃંગતુલ્ય ભાવાત્મક અજ્ઞાન વગેરેની કલ્પના કરીને પેલા શ્રુતિવાકયોના અભિપ્રાયની વિડમ્બના કરવાની શી જરૂર ? [ શુદ્રવ્યનયથી નિવિકલ્પધનુ' ઉપપાદન ] (૯૦-૯૧) સમ્યગ્દૃષ્ટિએના સમન્વયકારક વચનના ઉદ્ગારા આ પ્રમાણે છે—સામાન્ય રીતે બ્રહ્મવિષયક નિર્વિકલ્પ બેાધ પર્યાયનયવાદી મતે કોઈ પણ રીતે ઘટી શકે એમ નથી. માટે વેદાંતમતમાં નિર્વિકલ્પપ્રશ્નખાધની ઉપપત્તિ કરવા માટે શુદ્ર દ્રશ્યનયના આદેશનુ (અપેક્ષાનુ') અવલમ્બન કરવુ જોઇએ. કારણ કે શુદ્ધદ્રવ્યનયના મત જ એવા છે કે જે સ પર્યાયે નુ` અવલંબન કરનાર પર્યાયનયના વિષયના ત્યાગમાં અર્થાત્ પર્યાયવિનિમુક્ત શુદ્ધ આત્મદ્રવ્યના ગ્રહણમાં પ્રવૃત્ત થાય છે. તાપ, શુદ્ધદ્રવ્યાકિનય, પર્યાયગ્રહણથી સર્વથા વિમુખ-ઉદાસીન હૈાય છે પરંતુ વેદાંતીની જેમ જગા સથા અભાવ દેખાડવામાં તેને કોઇ પક્ષપાત કે આગ્રહ નથી. તેમજ, સમષ્ટિએને એવે કાઈ આગ્રહ હોતા નથી કે નિવિકલ્પબ્રહ્મજ્ઞાન માત્ર તત્ત્વમસિ,..ઇત્યાદ્રિ” શબ્દોથી જ થાય. ઉલટું, અહી’આ ઉ`ડાણથી વિચારીએ તો જણાય છે કે બ્રહ્મજ્ઞાનવાસ્તવમાં મનથી જ થાય છે. અને એમાં શુદ્ધદ્રવ્યમાં ભાસિત થતા પર્યાયાના ઉપરાગ તાત્ત્વિક હાવાના કોઇ સંભવ નથી' આ જાતના વિચારેના પ્રખલ સહકાર હોય છે. વળી એકમાત્ર આત્માની જ વાત શા માટે ? બીજા પણ તમામ પ્રસિદ્ધ દ્રવ્યાના સબધમાં ૨. વારસદ ત।૨. ચારે હિ મ ત રૂ. ′′ત્ત્વ તે। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy