SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જ્ઞાનબિંદુ તિવિધિ” રૂતિ ? શ s “ચઢાવાળુરિત, (જેનો. ૧/૪) “વધુNI Jહ્ય ના વાવા(Tog. ૩/૧/૮) “વતો વાવો નિવ” (ત્તિ. ર/ક ૨) રૂસ્ત્રાબ્રિતિविरोधस्तुल्य एव । ___ (९५) अथ वाग्गम्यत्वनिषेधक श्रुतीनां मुख्यवृत्त्यविषयत्वावगाहित्वेनोपपत्तिः जहबजहल्लक्षणथैव ब्रह्मणि महावाक्यगम्यत्वप्रतिपादनात् । मनसि तु मुख्यामुख्यभेदाभावात् “यन्मनसा મનુ” (નો. ૨) ફુરણાવિવિરોધ હવા “સર્વ વેરા રાત્રે મવતિ (ચિરવું. (૨૭/૬) સ માનવીન શર્મા (વિવું. ૨૨ ૨) મૌવાનુa” (વૃ. ૪/૪/૨૨) રૂાશ્રિતો માસીનત્વ तु मनस्युपाधावुपल यमानत्वम् , न तु मनोजन्यसाक्षात्कारत्वम् । मनसवेति तु कर्तरि तृतीया आत्मनोऽकर्तृत्वप्रतिपादनार्था मनसो दर्शनकर्ततामाह न करणताम् औपनिषदसमाख्याविरोधात् । યોજનાનો નિયમ લાગુ પડતો નથી. તે સિવાયના અપાયરૂપ મતિઉપયોગમાં તે નિયમ લાગુ પડે છે, તેમ જ શાસ્ત્રના નિષ્ણાતોએ સમજવું જોઈએ. (૯૪) પૂર્વપક્ષ :- બ્રહ્મવિષયક બેધને માનસ (મને જન્ય) માનવામાં આવે તે “વેદની જાણકારી વિના બ્રહ્મને બેધ અશક્ય છે, બ્રહ્મ એકમાત્ર વેદથી જ ગમ્ય છે. અમે તે ઉપનિષદ્દગમ્ય પુરુષને પુછીએ છીએ.” ઈત્યાદિ અર્થવાળા નાવિકનુતે. ઇત્યાદિ ત્રણ શ્રુતિ વા સાથે વિરોધ થશે. ઉત્તરપક્ષ :- બ્રહ્મબંધને શબ્દજન્ય માનવામાં જે વાચાને ગમ્ય નથી, ચહ્યું કે વાણીથી અગ્રાહ્ય છે, વાણી જ્યાંથી નિવૃત્ત થાય છે....ઈત્યાદિ અર્થક દવાનમ્યુત્તિ... વગેરે શ્રુતિ વાક સાથે પણ વિરોધ આવવાની વાત એક સરખી છે. [જહદ-અજહંદુ લક્ષણથી બ્રહ્મજ્ઞાનનું ઉપપાદન] (૫) પૂર્વપક્ષ -જે શ્રુતિવાકમાં બ્રામાં શબ્દબેધ્યતાને નિષેધ કરાયેલ છે તેને ભાવાર્થ એ છે કે શબ્દ વડે મુખ્યવૃત્તિ દ્વારા અર્થાત્ ાગરૂપ, રૂઢિરૂપ, ગરૂઢિરૂપ શક્તિ કે અભિધા નામની વૃત્તિ દ્વારા બ્રહ્મને બેધનો વિષય બનાવી શકાતું નથી. ત્યારે અમે તો બ્રહ્મને જહ–અજહક લક્ષણ નામની જઘન્યવૃત્તિ દ્વારા બ્રહ્મને મહાવાક્યગમ્ય માનીએ છીએ. “તત્વમસિ” મહાવાકયમાં તત્પદ સર્વજ્ઞાદિવિશિષ્ટ બ્રહ્મનું વાચક છે. અને “વમ” પદ અપગ્રતા આદિ વિશિષ્ટ બ્રહ્મનું વાચક છે. આ બે પદાર્થમાં વિશેષણ અંશમાં પરસ્પર વિરોધ હોવાથી તેને ત્યાગ કરવામાં આવે છે. માત્ર વિશેષ્યરૂપ અર્થ નિર્વિશેષ બ્રહ્મનું ગ્રહણ થાય છે. આ રીતે જ હ૬-અજહ૬ લક્ષણરૂપ જઘન્ય વૃત્તિથી બ્રહ્મનું મહાવાકય દ્વારા અપરોક્ષ જ્ઞાન થાય છે. આ રીતે બ્રહ્મનો શબ્દજન્ય બોધ માનવામાં શ્રુતિ સાથે કેઈ વિરોધ નથી. મનના વિષયમાં મુખ્ય -જઘન્ય વગેરે કોઈ જાતનો વિભાગ ન હોવાથી મનગમ્ય વનિષેધક “ચમન જ મનુ'... ઈત્યાદિ શુતિ સાથેનો વિરોધ ટાળી નહિ શકાય. [મને ગમ્યત્વનિષેધક શ્રુતિમાં વિરોધને પરિહાર ] કેઈએમ પૂછે કે-“મને ગમ્યત્વનિષેધક કૃતિ સાથે જે વિરોધ માનીએ તે પછી ૨. “નિષેઘણુ' ર રા ૨. સર્વવેદ્રા તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy