SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા ૧૧૩ न, प्रमाया अप्रमा प्रत्येव निवर्तकत्वदर्शनेन दृश्यत्वस्य निवर्त्यतानवच्छेदकत्वात् । न च ज्ञानस्य अज्ञाननाशकतापि प्रमाणसिद्धा, अन्यथा स्वप्नाद्य ध्यासकारणीभूतस्याज्ञानस्य जागरादिप्रमाणज्ञानेन निवृत्तौ पुनःस्वप्नाद्यनुपपत्तिः । तत्र अनेकाऽज्ञानस्वीकारे तु आत्मन्यपि तथासम्भवेन मुक्तावनाश्वासः। " मूलाज्ञानस्यैव विचित्रानेकशक्तिस्वीकाराद् एकशक्तिनाशेऽपि शक्त्यन्तरेण स्वप्नान्तरादीनां पुनरावृत्तिः सम्भवति, सर्वशक्तिमतो मूलाज्ञानस्यैव निवृत्तौ तु कारणान्तराऽसम्भवात् , द्वितीयस्य च तादृशस्यानङ्गीकारात् न प्रपञ्चस्य पुनरुत्पत्ति"रिति तु स्ववासनामात्रम् चरमज्ञानं वा मूलाज्ञाननाशक क्षणविशेषो वेति अत्र विनिगमकाभावात् , अनन्तोत्तरोत्तरशक्तिकार्येषु अनन्तपूर्वपूर्वशक्तीनां प्रतिबन्धकत्वस्य, चरमशक्तिकार्ये चरमशक्तेः तन्नाशे च થઈ જશે. પ્રશ્ન - વૃત્તિ પોતેજ પિતાની નાશક હોય તો ક્ષણિકવાદની જેમ ઉત્પન્ન થયા પછી તરત જ તેને નાશ થઈ જશે. તો અવિદ્યાની સાથે તેનો નાશ થવાની વાત ક્યાં રહી ? ઉત્તર :-ક્ષણિકવાદમાં નાશ્યતા અને નાશક્તા બનેના અવછેદક એકજ હોવાથી ક્ષણભંગ હોય છે જ્યારે અહીં નાશ્યતા અને નાશકતાના અવચ્છેદક ક્રમશઃ દેશ્ય અને પ્રમાવિશેષત્વ જુદા જુદા હોવાથી ક્ષણભંગવાદને અવકાશ જ નથી. એટલે ઉત્પન્ન થયેલી ચરમવૃત્તિ જ્યાં સુધી અવિદ્યા રહેશે ત્યાં સુધી રહેશે અને અવિદ્યાના નાશ સાથે નષ્ટ થઈ જશે. ઉત્તરપક્ષ :-આ વાત બરોબર નથી. કારણ કે પ્રમાત્મક જ્ઞાનથી અપ્રમાની નિવૃત્તિ સુપ્રસિદ્ધ છે. પણ દશ્ય માત્રની નિવૃત્તિ પ્રમાથી થતી નથી. માટે નિવાર્યતાનું અવછેદક દશ્ય વ નહિ બની શકે, માત્ર અપ્રમાત્વ જ ઘટી શકશે, તે પછી દશ્યસ્વરૂપે ચરમવૃત્તિમાં નિવાર્યતા નહિ માની શકાય અને અપ્રમાવ તે એમાં છે નહિ કે જેથી અપ્રમાત્વરૂપે સ્વનિવર્લવ ઘટી શકે. [ જ્ઞાનથી અજ્ઞાનના નાશની અનુપત્તિ] વળી, બીજી વાત એ છે કે જ્ઞાનથી ભાવરૂપ અજ્ઞાનનો નાશ થાય છે–એ વાત કઈ પ્રમાણથી સિદ્ધ થતી નથી. અર્થાત્ જ્ઞાનથી અજ્ઞાનનો નાશ માની શકાય નહિ. જે જ્ઞાનથી અજ્ઞાનને નાશ થતો હોત તો જાગૃતિકાલીન પ્રમામક જ્ઞાનથી સ્વપ્ન આદિ અધ્યાસ ઉત્પાદક અજ્ઞાનને નાશ થઈ જવો જોઈએ. અને તે પછી વારંવાર સ્વપ્નરૂપ અધ્યાસની ઉત્પત્તિ થવી ન જોઈએ, પરંતુ થાય છે એ હકિકત છે. જે એમ કહો કે સ્વપ્નજનક અજ્ઞાન એક, બે નહિ પણ અનેક છે. તેથી વારંવાર પણ સ્વપ્ન ઉત્પન્ન થઈ શકશે. તે આ જાતની ક૯પના આત્મવિષયક અજ્ઞાન માટે પણ શક્ય હોવાથી તત્ત્વજ્ઞાનરૂપ વૃત્તિથી એક અજ્ઞાનને નાશ થવા છતાં બીજા અનેક અજ્ઞાન ઊભા રહેશે પછી મુક્તિ અસાધ્ય બની જશે. અર્થાત્ મુક્તિની વાતમાં કોઈ વિશ્વાસ કરશે નહિ. પૂર્વપક્ષ –આત્મવિષયક મૂલાજ્ઞાન અનેક નહિ પણ એક જ છે તેમાં જાત જાતની અનેક શક્તિ, અમે માનીએ છીએ. એક શક્તિથી એક સ્વપ્ન ઉત્પન્ન થયા પછી જાગૃતિકાલીન જ્ઞાનથી તે શક્તિને નાશ થઈ જશે. પણ બીજી અનેક શક્તિઓ વિદ્યમાન ૧. સ્વાધ્યાસા#િાં તા ૨. ર૪ વરમાળો તિ તા રૂ. તમારો વર તો ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy