SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જ્ઞાનબિન્દુ ' उक्तप्रमाणविशेषत्वेन निवर्तकता दृश्यत्वेन च निवर्त्यतेति दृश्यत्वेन रूपेण अविद्यया सह स्वनिवर्त्यत्वेऽपि न दोषः निवर्त्यता निवर्तकतयोः अवच्छेदकैक्य एव क्षणभङ्गापत्तेरिति चेत् ? તા પછી આત્મા તેા સ્વપ્રકાશ છે તેા ઘટની જેમ તે પણ (એકવાર પ્રત્યક્ષ થઈ ગયા પછી) સદા માટે ભાસિત કેમ ન રહે ? (અર્થાત્ રહે છે.) જો તમારા એવા પ્રશ્ન હાય કે આત્મા સ્વપ્રકાશ હાવા છતાં તત્ત્વજ્ઞાન આત્મવિષયક બુદ્ધિની વૃત્તિરૂપ છે અને બુદ્ધિ તે ક્ષણિક છે (માટે આત્માના દૃષ્ટપણા માટે પુનઃ પુનઃ બુદ્ધિ વૃત્તિનું અવસ્થાન માનવુ પડશે.) તેા આ બાબત ઘટને માટેય સમાન છે. (અર્થાત્ ઘટના દૃષ્ટપણા માટે પણવૃત્તિનુ પુનઃ પુનઃ અત્રસ્થાન માનવું પડશે.) જો એમ કહે! કે ઘટાદ્ધિના નિશ્ચય થયા પછી જયારે બુદ્ધિને નાશ થઈ જાય ત્યારે પણ ઘટના વ્યવહાર કરી શકાય છે. તેા આ બાબત આત્મા માટે પણ સમાન છે અર્થાત્ એમાં પણ દૃષ્ટપણાના વ્યવહાર કરી શકાય છે. તે આ રીતે કે એકવાર આત્માના નિશ્ચય થઈ ગયા પછી જ્યારે અપેક્ષા હાય ત્યારે તત્ત્વજ્ઞાની આત્મવિષયક વાણી વ્યવહાર, મનન અને યાન કરી શકે છે. (તત્ત્વજ્ઞાની તા ઉપાસકની જેમ સતત આત્માના અનુસંધાનમાં હાય છે એટલે એને જગતનુ` કોઇ અનુસન્માન હાતુ નથી. એટલે કેાઈ વાણી વ્યવહારની પણુ શક્યતા નથી. જો આત્મજ્ઞાન સતત ન રહેતુ હોય તેા એ કેવી રીતે બને ? તેના જવાબમાં કહે છે કે) ધ્યાની આત્મા ઉપાસકની જેમ લૌકિક પદાર્થોને વિસરી જતા હાય તા ભલે વિસરી જાય, પણ એ વિસ્મૃતિ ધ્યાનના પ્રભાવે હાય છે, નહિ કે તત્ત્વજ્ઞાનાત્મક વૃત્તિના પ્રભાવે.—– આ બધુ પંચઢશીના ધ્યાનદીપ પ્રકારણનુ' કથન જો આત્મામાં વાસ્તવિક વૃત્તિવિષયતા માનવી ન હેાય તા મૃતપ્રાયઃ બની જશે. વધારે વિસ્તાર કરવાથી સ સારાંશ-બ્રહ્માકાર બ્રહ્મવિષયક વૃત્તિની વાતા જયાં સુધી એનુ' ઉપરોકત પ્રકા૨ે વિશ્લેષણ ન કરીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવી છે. બાકી એમાં કાંઈ સાર નથી. [બ્રહ્માકાર વૃત્તિની નિવૃત્તિ દુર્ઘટ] (૮૬) અદ્વૈતવાદ ઉપર આ પણ એક પ્રશ્ન છે કે બ્રહ્માક!ર વૃત્તિની નિવૃત્તિ પણ કઈ રીતે થઈ શકે? ને એમ કહેા કે વૃત્તિના કારણભૂત અજ્ઞાનના નાશથી વૃત્તિની નિવૃત્તિ શકય છે, તે એ બરાબર નથી. કારણ કે જ્યાં સુધી અજ્ઞાનનેા નાશ નહિ થાય ત્યાં સુધી તેા વૃત્તિનેા નાશ માની નહિ શકાય, હવે જો વૃત્તિરૂપ દેશ્ય પદાર્થ, અજ્ઞાનના નાશ ક્ષણે ટકી રહેતા હોય અથવા તેા નષ્ટ થઈ રહેલા અજ્ઞાનથી જે તેની ઉત્પત્તિ થતી હૈાય તે પછી ચિરકાળ સુધી તે ટકી પણ શકે છે, કારણ કે હવે તેનું કૈાઈ નાશક રહ્યું નથી. એટલે મુક્તિના જ ઉચ્છેદ થઈ જશે. અર્થાત્ મુક્તિના પ્રતિપાદનમાં કેાઈ વિશ્વાસ કરશે નહિ. પૂર્વ પક્ષ :-બ્રહ્મવિષયકપ્રમાવિશેષરૂપે ચરમવૃત્તિને પેાતાનું જ નિવર્તીક માનીએ અને દૃશ્યત્વરૂપે ચરમવૃત્તિને નિવસ્ત્ય માનીએ તા કાંઈ વાંધા નથી. હવે ચરમવૃત્તિ, અવિદ્યાની સાથે સાથે પાતાની પણ નિવર્તક હાવાથી પેાતે પણ અવિદ્યાની સાથે નિવૃત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy