SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મજ્ઞાનસમીક્ષા तद्विषयज्ञानाजनकत्वे च तत्र वेदान्तानां प्रामाण्यानुपपत्तिः । न च तदज्ञान निवर्तकतामात्रेण तद्विषयत्वोपचारः, अन्योन्याश्रयात् । न च कल्पिता विषयता कर्मत्वाऽप्रयोजिका वास्तवविषयतायाः कुत्रापि अनङ्गीकारात् व्यावहारिक्याच तुल्यत्वात् । (८३) न च 'ब्रह्मणि ज्ञानविषयताऽसम्भवेऽपि ज्ञाने ब्रह्मविषयता त बिम्बग्राहकत्वरूपाऽन्या वा काचिदनिर्वचनीया सम्भवतीति नानुपपत्तिः । विषयतैवाकारः प्रतिविषयं विलक्षणः, अत एव ब्रह्माकाराऽपरोक्षप्रमाया एव अज्ञाननिवर्तकत्वम्, अज्ञानविषयस्वरूपाकारापरोक्षप्रमात्वस्य सर्वઅપ્રસિદ્ધ છે. તેા પછી બ્રહ્મવિષયકજ્ઞાનત્વ અત્યંત અસભવિત હેાવાથી બ્રહ્મવિષયકપ્રમાત્મરૂપે અજ્ઞાનનાશકતા પણ બ્રહ્મજ્ઞાનમાં ઘટી શકશે નહિ. વિષયતા એ કાઁતા રૂપ છે અને કતા ક્રિયાજન્યળવૈશિષ્ટ્રય રૂપ છે કે જે વેદાંતી મતે ઘટાદ જડપદાર્થોમાં જ ઘટી શકે તેમ છે. હવે પ્રશ્નમાં જો વિષયતા માનવામાં આવે તા પ્રશ્નને પણ ઘટાદિની જેમ જડ માનવાની આપત્તિ આવશે. વળી વેદાન્તવાકય સ ધ વિનિમુક્ત શુદ્ધ ચૈતન્યનુ જ્ઞાન ઉત્પન્ન કરતા હેાવાથી જ પ્રમાણભૂત મનાય છે. જો બ્રહ્મ જડ ખની જશે તે પછી શુદ્ધ ચૈતન્યનુ જ્ઞાન તેનાથી ઉત્પન્ન થશે નહિ. તેથી એ વેદાન્તવાકય પણુ અપ્રમાણુ બની જશે. એ એમ કહો કે “બ્રહ્મજ્ઞાનમાં બ્રહ્માજ્ઞાનનિવ`કત્વ હકીકત રૂપ હોવાથી બ્રહ્મમાં જ્ઞાનવિષયત્વને અમે ઉપચારથી માની લઈશું', જેથી કાઈ આપત્તિ ન આવે” તા એ પણ ખરાખર નથી, કારણ કે બ્રહ્મમાં ઉપચારથી જ્ઞાનવિષયતા માનીએ ત્યારે બ્રહ્મજ્ઞાનમાં અજ્ઞાનનિવ કત્વ સિદ્ધ થાય, અને એ સિદ્ધ થાય ત્યારે જ બ્રહ્મમાં ઉપચારથી જ્ઞાનવિષયતા માની શકાય. આ રીતે અન્યાન્યાશ્રય દોષ હાવાથી બન્નેમાંથી એકની પણ્ સિદ્ધિ શકય નથી. પરિણામે વેદાંત વાકામાં પ્રામાણ્યનુ ઉપપાદન નહિ થઈ શકે ૧૦૫ વળી, તમે એમ માનતા હૈ! કે બ્રહ્મમાં કાલ્પનિક વિષયતા માનશુ' એટલે કત્વ અને તમ્મૂલક જડત્વની આપત્તિ નહિ આવે.” તા આ માન્યતા પણ ખરાખર નથી. કારણ કે તમારા મતે વાસ્તવિક વિષયતા તા કાંચે પણુ માનેલી નથી, સઘળાયે પ્રપ`ચમાં વ્યાવહારિક અર્થાત્ ઔપચારિક વિષયતા જ માનેલી છે. આ ઔપચારિક વિષયતાથી ઘટાદિમાં જો કવ અને તમ્મૂલક જડત્વ સ્વીકારા તા પછી બ્રહ્મમાં તે સ્વીકારવાની આપત્તિ ઉભી રહેશે. [જ્ઞાનમાં બ્રહ્મવિષયતા માનવામાં દોષમુક્તિ ] (૮૩) પૂર્વ પક્ષ :- તમે બ્રહ્મમાં જ્ઞાનવિષયતાના અસંભવ ભલે દેખાડયે, તેમાં અમારે કાંઈ વાંધા નથી. પણ એનાથી ઉલટુ, જ્ઞાનમાં બ્રહ્મવિષયતા માનવામાં તા કોઈ વાંધા નથી. ( બ્રહ્મવિષયતા શબ્દથી જ્ઞાનનિષ્ટ બ્રહ્મવિષયિતા સમજવી.) આ બ્રહ્મવિષયતા “જ્ઞાનમાં બ્રહ્મરૂપ બિમ્બની ગ્રાહકતા” રૂપ માનીએ અથવા તે અન્ય કાઈ અનિર્વચનીય સ્વરૂપવાળી માનીએ તેમાં કશુ ન ઘટે એવું નથી કારણ કે વિષયતા (અર્થાત્ જ્ઞાનગત વિષયતા) તે તે વિષયના આકાર સ્વરૂપ હાય છે. અને તે વિષયલેદથી ભિન્ન ભિન્ન હેાય છે. હવે અમારા મતે બ્રહ્મવિષયક એટલે કે બ્રહ્માકાર અપરાક્ષ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy