SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ WALA બ્રહ્મજ્ઞાનરામીક્ષા ૧૩ ष्टाऽविषयत्वात्' तद्वारणम् , द्रव्यत्वविशिष्टस्यैव घटावच्छेदेन घटत्वविशिष्टत्वात् सत्त्वविशिष्ट ब्रह्मवत् , विशिष्टविषयज्ञानेन विशिष्टविषयाज्ञाननित्यभ्युपगमेऽपि च ब्रह्मणः सच्चिदानन्दत्वादिधर्मवैशिष्टयप्रसङ्गः । અપકારક છે અને ઘટવિષયક અજ્ઞાનનું સમાન વિષયક છે આ આપત્તિને ટાળવા માટે નીચે પ્રમાણે પ્રકારનિષ્ઠપ્રત્યાત્તિથી નિવર્ચ–નિવક ભાવ માનવે જ તમારે ઉચિત છે. નિરવછિનપ્રકારતા સંબંધથી અધિષ્ઠાનવિષયક અજ્ઞાન જે પ્રકારમાં રહેતું હોય તે પ્રકારમાં અધિષ્ઠાન પ્રમાત્વરૂપે નિરવછિન્નપ્રકારના સંબંધથી રહેનારું સમાન વિષયક જ્ઞાન ઉક્ત અજ્ઞાનનું નાશક બને છે. દા. ત. :-ઘટન ઘટનું અજ્ઞાન નિરવરિચ્છન્ન પ્રકારના સંબંધથી ઘટવમાં રહેલું હોય તો નિરવછિન્ને પ્રકારતા સંબંધથી ઘટત્વમાં રહેલા ઘટીયજ્ઞાનથી એનો નાશ થાય છે. પણ પાટલીપુત્રીયન ઘટઅજ્ઞાન પ્રકારના સંબંધથી ઘટત્વમાં રહેલું ન હોવાથી એનો નાશ ઘટના ઘટજ્ઞાનથી નહિ થાય. અહીં “બધિષ્ઠાનપ્રમાત્વરૂપે ” આ શબ્દમાં અધિષ્ઠાન એટલે ભ્રમજનક અજ્ઞાનને વિષય સમજવો. અથવા તે સામાન્યથી અજ્ઞાનને વિષય સમજ અથવા તો અધિષ્ઠાનત્વ એક અખંડ ઉપાધિરૂપ સમજવું અમારા સૂચવેલા ઉપરોક્ત નિવત્ય-નિવક ભાવને તમારે સ્વીકાર કર્યા વિના છુટકો નથી. પણ બીજી બાજુ નિપ્રકાર બ્રહ્મજ્ઞાન પ્રકારના સંબંધથી કયાંયે રહેતું ન હોવાથી કઈ પણ વિષયના અજ્ઞાનની એનાથી નિવૃત્તિ થઈ શકશે નહિ. [વિષયતા સંબંધથી નિવજ્ય-નિવકભાવની ઉક્તિનું નિરસન. જે એ ટાળવા માટે એમ કહો કે–વિષયતા સંબંધથી કોઈ પણ વિષયનું જ્ઞાન વિષયના સંબંધથી તે વિષયના અજ્ઞાનનું નિવક બને. એટલે હવે બ્રદ્યવિષયક જ્ઞાનથી બ્રહ્મવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકશે. “પ્રમેયમ એવા જ્ઞાનથી ઘટવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થવાની આપત્તિ પણ નહિ આવે. કારણ કે અમારા મતમાં પ્રમેયત્વ કેવલાન્વયિ નથી. તાત્પર્ય, બ્રહ્મ સિવાય કઈ પણ ઘટાદિ પદાર્થમાં અમે પ્રમેયત્વ માનતા નથી. એટલે “પ્રમેયમ ” એવું જ્ઞાન પ્રમેયત્વશૂન્ય ઘટમાં વિષયતા સંબંધથી રહેતું ન હોવાથી ઘટાદિઆકારક અજ્ઞાનની નિવૃત્તિ થવાની શક્યતા રહેતી નથી.” તે એ પણ બરાબર નથી. ઘટમાં પ્રમેયત્વ ભલે ન માને, પણ દ્રવ્યત્વ તે ઘટમાં છે જ. એટલે ‘દ્રવ્યમ્ ” ઈત્યાકારક જ્ઞાનથી ઘટાદિ આકારક અજ્ઞાનની નિવૃત્તિ થવાની આપત્તિ ટાળી શકાશે નહિ. જો એમ કહો કે “દ્રવ્યમ' એવું રન દ્રવ્યત્વવિશિષ્ટ વિષયક હોવા છતાં ઘટવવિશિષ્ટવિષયક ન હોવાથી, “દ્રથમ” એવા જ્ઞાનથી ઘટવ વિશિષ્ટવિષયક અજ્ઞાનની નિવૃત્તિ થવાની આપત્તિ નહિ આવે તો આ કથન પણ બરાબર નથી. કારણ કે જેમ દ્રવ્યત્વવિશિષ્ટ પદાર્થ, સપદાર્થ અવચ્છેદેન સર્વવિશિષ્ટ બ્રહ્મરૂપ છે તે એ જ રીતે ઘટાવછેદન ઘટત્રવિશિષ્ટ પણ છે. તેથી ઉપરોક્ત આપત્તિ જેમની તેમ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy